કોહલી બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ નહીં રમે, રોહિત કેપ્ટન બનશેઃ અહેવાલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. […]
Continue Reading
