સોશિયલ મીડિયા પર આડેધડ મેસેજ વાઈરલ કરનારાઓ સાવધાન થઈ જજો, ત્રણ અઠવાડિયામાં થવા જઈ રહ્યું છે આ કામ

સોશિયલ મીડિયામાં ફરતાં ખોટા, હાનિકારક, ગેરમાર્ગે દોરનારા મેસેજનું મૂળ શોધવું થોડુ મુશ્કેલ કામ છે. કેમ કે સરકારે મૂળ શોધવા માટે ખાસ પ્રયાસો કર્યા નથી. માટે સુપ્રીમ કોર્ટે આજે સરકારને આદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે 3 સપ્તાહમાં ગાઈડલાઈન તૈયાર કરો. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે લોકોની અંગત માહિતી બહુ આસાનીથી સોશિયલ મીડિયામાં […]

Continue Reading

સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ

પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની […]

Continue Reading

ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના કદાવર નેતાઓ સામે મોટી કાર્યવાહી, 70 સામે EDએ ગુનો દાખલ કર્યો

રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના 70 જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અને ચૂંટણીના ગાળામાં થયેલ આ કાર્યવાહીથી અજીત પવાર અને શરદ પવારની ચિંતામાં વધારો થશે. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ ગુનો નોંધાતા મહત્વના […]

Continue Reading

PMC બેન્ક પર 6 મહિના માટે પ્રતિબંધ, ગ્રાહકો એક હજાર રુપિયાથી વધારે ઉપાડી નહી શકે

RBIએ કાર્યવાહી કરતા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર આગામી છ મહિના માટે પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ હેઠળ બેન્ક કોઇ પણ આર્થિક વ્યવહાર જેવા કે બેન્ક લોન આપવા, લોન રિન્યુ કરવા, રોકાણ કે દેવા જમા લેવા વગેરે નહી કરી શકે. પીએમસી બેન્કમાં ખાતા ધરાવતા ગ્રાહકો માટે પણ હાલાકી ઉભી થઇ છે કારણ કે, આરબીઆઇના […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કાર પર સ્યાહી ફેંકીને કાળા ઝંડા દેખાડ્યા

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતીશકુમારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન નીતીશકુમારનો વિરોધ કરી રહેલાં એક અજ્ઞાત સંગઠનના કાર્યકરોએ કાળા ઝંડા દેખાડીને તેમની કાર પર સ્યાહી ફેંકી હતી. બિહાર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં 105 કરોડની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક […]

Continue Reading

અમિતાભ બચ્ચનને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આપી શુભકામના

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને તેમને શુભેચ્છાઓ આપી હતી. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાને આપેલા યોગદાન બદલ વર્ષ 2018નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમને આપવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને […]

Continue Reading

પાકિસ્તાનમાં ભૂકંપથી ભારે નુકસાન,રસ્તાઓ ફાટી ગયા, 15 લોકોના મોત

પાકિસ્તાનમાં મંગળવારે બપોરે અઢી વાગે આવેલા ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર મીરપુર ખાતે આવેલું જાટલન હતું. પાકિસ્તાનમાં ભૂકંપથી અત્યાર 20થી વધુ લોકોનાં મોત થયાં છે. 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ હતી. જે તસવીરો અત્યાર સુધી સામે આવી છે તેમાં ગાડીઓ ફરી ગઈ છે, રસ્તાઓ ફાટી […]

Continue Reading

શિક્ષકોની ભરતીના મુદ્દે ટાટના ઉમેદવારોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કચેરીની બહાર હોબાળો મચાવ્યો

આજે બપોર પછી એટલે કે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં ભરતીના મુદ્દે શિક્ષણ મંત્રી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું નહીં ગાંધીનગરમાં સચિવાલય ખાતે આવી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાં બેસે છે એવા સ્વર્ણિમ સંકુલ ખાતે આવી વિરોધ કર્યો હતો. શિક્ષણમંત્રીની ઓફિસની બહાર જ 25થી 30 ઉમેદવારો બેસી ગયા હતા […]

Continue Reading

નાના અને લઘુ ઉદ્યોગોને NPA જાહેર કરવામાં નહીં આવે: મુખ્યમંત્રી વિજય રૂપાણી

આજે બપોરે ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતેના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ તાજેતરમાં જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા જે કોઈ મોટા નિર્ણયો લેવાયા તેની સરાહના કરી હતી તેમજ આ નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે જાહેરાતો કરાય તેને કારણે દેશને […]

Continue Reading

સોશ્યલ મીડિયાનો દુરપયોગ ખતરનાક, સરકાર ઉપાય કરેઃ સુપ્રીમ કોર્ટ

સોશ્યલ મીડિયાના વધતા જતા દુરપયોગ સામે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરીને સરકારને આ બાબતે કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ દિપક ગુપ્તાએ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડિયાના દુરપયોગ રોકવા માટે આકરી ગાઈડલાઈન સરકારે બનાવવી જોઈએ.દરેકની પ્રાઈવસીની રઙા થવી જોઈએ.સરકારે આ બાબતને પ્રાથમિકતા આપવાની જરુર છે. મને તો થાય છે કે હું સ્માર્ટ […]

Continue Reading