6.3ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાઓથી દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત ધ્રુજ્યુ, PoKમાં થઈ તબાહી

દિલ્લી-એનઆરસીમાં ભૂંકપનાં ઝટકા અનુભવાયા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો પોત-પોતાની ઑફિસ અને ઘરોમાંથી બહાર આવી ગયા. દિલ્લીની સાથે સાથે કાશ્મીરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લોકો ભૂંકપથી ગભરાયેલા છે. ભૂકંપનાં આ ઝટકા 4 વાગીને 35 મિનિટ પર આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે કહેવામાં આવી રહ્યું છે. […]

Continue Reading

દેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50થી 80 રૂપિયા થયો, આમ આદમીને ફરી રડાવાનો વારો આવ્યો

દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકીઓને તાલીમ મુદ્દે ટ્રમ્પે કહ્યુ- મોદી સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે, તેઓ સ્થિતિ સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક થઈ. ત્યાર પછી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ કરાયો કે, આતંકીઓને તાલીમ આપવાની વાત કબૂલી ચૂકેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને શું સંદેશ આપવા માંગશો? આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, એ સંદેશ મારે નહીં, પરંતુ વડાપ્રધાન મોદીએ આપવાનો છે. તેઓ સ્થિતિ સંભાળી લેશે. મોદી […]

Continue Reading

દેશમાં 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ વગેરે માટે એક જ કાર્ડ લાવવામાં આવશે. સાથે જ 2021માં દેશની વસતી ગણતરી કરવામાં આવશે તેના માટે ડિજિટલ સાધનોનો વધુ ઉપયોગ કરાશે અને આ માટે એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનને પણ લોંચ કરવામાં આવશે. સરકાર બધા કાર્ડ માટે આધાર […]

Continue Reading

ઇમરાન ખાન : 9/11 પછી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે 9/11 હુમલા બાદ અમેરિકાનો સાથ આપીને મોટી ભૂલ કરી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું કે જૂની સરકારોએ એ વાયદા કરવાની જરૂર ન હતી, જે તે પૂરા ન કરી શકે. ઇમરાન ખાને CFR (કાઉન્સિલ ઑન ફૉરેન રિલેશન)માં એમ પણ કહ્યું કે તેમની આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી […]

Continue Reading

ક્લાયમેન્ટ ચેન્જ મુદ્દે વિશ્વના નેતાઓએ છેતરપિંડી કરી છે : ગ્રેટા થનબર્ગ

સ્વીડનની 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેેટા થનબર્ગે યુનાઇટેડ નેશન્સની ઉચ્ચ સ્તરીય કલાયમેન્ટ એકશન કમિટી દરમિયાન મહાસચિવ એન્તાનિયો ગુતારેસ સહિત વિશ્વના મોટા નેતાઓ સમક્ષ બોલવાનું શરૂ કર્યુ તો તેમને અંદાજ ન હતો કે આ કિશોરી પોતાના પ્રશ્રોથી સૌને હેરાન કરી નાખશે. ગ્રેટાએ જણાવ્યું હતું કે યુવાનોને હવે સમજ પડી ગઇ છે કે કલાયમેટ ચેન્જ મુદ્દે તમે […]

Continue Reading

કાશ્મીર મુદ્દે મધ્યસ્થી માટે તૈયાર, પરંતુ ભારતનો સ્પષ્ટ ઈનકાર : ટ્રમ્પ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીરના મુદ્દા સાથે મળ્યા, પરંતુ તેમણે વધુ એક ફટકાનો સામનો કરવો પડયો. ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું અગાઉનું વલણ બદલતા કહ્યું કે કાશ્મીર મુદ્દે તેઓ મધ્યસૃથી માટે તૈયાર છે, પરંતુ બંને પક્ષો તૈયાર હોય તો જ અને ભારતે સ્પષ્ટપણે આ મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસૃથતાનો ઈનકાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની […]

Continue Reading

ગુજરાતમાં હવે ‘બુર્જ ખલિફા’ : 100 માળની ઇમારતોને મંજૂરી

બિલ્ડરો અને ડેવલપર્સ ઇચ્છે તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 50-50 મજલાની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવામાં આવશે. બીજી તરફ નવ મીટરથી નાના રસ્તાઓ ધરાવતા વિસ્તારોમાં બંગલાથી મોટી ઇમારતો બાંધવાની એટલે કે ત્રણ કે ચાર માળની ઇમારતો બાંધવાની પણ છૂટ ન આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. નવ મીટરથી ઓછી પહોળાઈના રોડ ધરાવતા વિસ્તારમાં […]

Continue Reading

UN:જળવાયુ પરિવર્તન પીએમ મોદીની હૂંકાર, વાત કરવાનો સમય ખતમ- વિશ્વએ કામ કરવાની જરુરત છે

અમેરિકાના હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમના બીજા દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કર્યું. જળવાયુ પરિવર્તન જેવા મહત્વના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, હવે વાત કરવાનો સમય વિતી ચૂક્યો છે. હવે સમય છે આ મુદ્દે ગંભીર બનવાનો અને વિશ્વસ્તરે કાર્યરત થવાનો. આ પહેલા તેમણે જણાવ્યું કે આ સુખદ […]

Continue Reading

ચિદમ્બરમને મળવા તિહાડ જેલ ગયા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ કરેલી કાર્યવાહી બાદ હાલમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણામંત્રીને મળવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે તિહાડ જેલ પહોંચ્યા હતા. તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હતા.એ પછી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર ટોણો મારતા કહ્યુ હુત કે, ભારતમાં બેરોજગારી, કાશ્મીર બંધ અને […]

Continue Reading