…તો થઈ જશે પાકિસ્તાનના ટુકડા : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું જોઈએ. જો આવું ન થયું તો કોઈ પણ તેને તૂટતાં નહીં અટકાવી શકે. ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તેમના તરફથી લોકો નિયંત્રણ-રેખા પાર કરશે તો ભારતીય સૈન્ય તેમને પરત નહીં જવા દે. રાજનાથ સિંહે કહ્યું કે […]

Continue Reading

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર મોદી સરકારને ઘેરી છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં આજે સુપર કટોકટી લાગૂ છે. જેથી આપણે આજના દિવસે બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને સુપર કટોકટીના સમયમાં આપણે આપણી સ્વતંત્રતા અને અધિકારો માટે લડાઈ લડવી જોઈએ. મમતા બેનર્જી સતત મોદી સરકારના વિરોધી રહ્યાં […]

Continue Reading

સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ જેલમાં બંધ, પત્નીએ પોલીસ સુરક્ષા માંગી

સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ ગુજરાતની જેલમાં સજા ભોગવી રહ્યા છે. તે જ સમયે, તેના પરિવારે પોતાને જોખમમાં જણાવ્યું છે. સંજીવની પત્ની શ્વેતાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ સુરક્ષા માંગી છે. તે કહે છે કે તે પોતાના પતિ માટે પોલીસ સુરક્ષાની માંગ કરી રહી નથી, પરંતુ તે તેના અને બાળકો માટે સુરક્ષાની માંગ કરી રહી […]

Continue Reading

હ્યુસ્ટનમાં પીએમ મોદીની સાથે ટ્રમ્પ પણ એક મંચ પર જોવા મળશે

અમરિકાના હ્યુસ્ટનમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદી ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટી જાહેર સભાઓ પૈકીની એક હશે.કારણકે તેમાં 50000 લોકો સામેલ થવાના છે.હાઉડી મોદી નામથી યોજનારા કાર્યક્રમને લઈને હવે એવા અહેવાલ આવ્યા છે કે, તેમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થઈ શકે છે. 2015માં જ્યારે બ્રિટનના વેમ્બલી સ્ટેડિયમમાં આ […]

Continue Reading

પીએમ મોદી તેમના જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવા ગુજરાત જશે

પીએમ નરેન્દ્ર મોદી આ વખતે તેમના જન્મદિવસને વિશેષ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસ પર માતાના ઘરે જશે અને તેમના આશીર્વાદ લેશે. પીએમ મોદી અમેરિકા જતા પહેલા ગુજરાતમાં તેની માતાના ઘરે જશે, તેઓ રાત્રે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના તમામ સભ્યો પીએમ મોદીનું સ્વાગત કરવા […]

Continue Reading

દેશમાં રોજગારીની કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષ ગંગવારે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દેશમાં રોજગારીની કોઈ કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં પુરતા પ્રમાણમાં યોગ્યતા નથી. આ પ્રકારનું નિવેદન નોકરી માટે ભરતી કરતા અધિકારી આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં કામ કર્યા છે. સરકારે […]

Continue Reading

ભારત સામે યુદ્ધ થયું તો પાકિસ્તાન હારી જશે: ઇમરાન ખાન

પાકિસ્તાનની નબળી સ્થિતિ હોવા છતાં, પીએમ ઇમરાન ખાન ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરી રહ્યા છે, જોકે તે પણ પોતાના દેશની વાસ્તવિકતાને જાણે છે અને આ કારણોસર તેણે પોતાના છેલ્લા નિવેદનમાં કબૂલ્યું છે કે ભારત સાથેના પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાન હારશે. જોકે, પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી એકવાર પરમાણુ હુમલાની ધમકી આપી છે, પરંતુ તેઓએ એવું પણ […]

Continue Reading

ઈસરોના ચેરમેનને ગળે લગાવી મોદીએ કાનમાં કહી હતી આ ખાસ વાત

ઈસરોનાં અધ્યક્ષ ડૉ. કૈલાસાવાદિવૂ સિવન એટલેકે કે.સિવન સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે, જ્યારે વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો ત્યારે તે ભાવુક સમયે પીએમ મોદીએ સિવનને સાંત્વના આપીને કાનમાં શું કહ્યુ હતુ. તેના વિશે એક અંગ્રેજી સમાચાર પત્રએ સિવન સાથે સવાલ જવાબો કર્યા હતા. જેમાં ચંદ્રની સપાટી પર લેન્ડર મળવાના વિષે સિવને કહ્યુહતુકે, […]

Continue Reading

ભારતીય સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા સાથે આવી પાક સેના

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ભારે ગોળીબાર ચાલુ છે. આ બધા વચ્ચે પાકિસ્તાનનો એક વીડિયો આવ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાની સેના, ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં માર્યા ગયેલા પોતાના બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા બતાવી રહી છે. પાક તરફથી શનિવારે એલઓસી પર સ્થિત સ્કૂલોને નિશાન બનાવવામાં આવી. સૂત્રો […]

Continue Reading

આગામી ચૂંટણી જીતવા માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ ન થવા દીધો

ઝારખંડના સીએમ રઘુબર દાસે નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજ્યમાં રોક લગાવી છે. સીએમ રઘુબર દાસે આ પ્રકારનો નિર્ણય રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા લીધો છે. તેમણે પોલીસ અને પરિવહન વિભાગને આગામી ત્રણ માસ સુધી નવા કાયદા હેઠળ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ઝારખંડની સરકારે પોલીસને લોકોને નવા કાયદાની […]

Continue Reading