ચંદ્રયાન-2 મિશન 99.5% સફળ, 14 દિવસ સુધી પ્રજ્ઞાન સાથે સંપર્કની કોશિશ કરીશુંઃ ઈસરો ચેરમેન
ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવામાં નિષ્ફળ રહેવાની ચર્ચાઓની વચ્ચે ઈસરોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિશન 99.5 ટકા સુધી સફળ રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડો. કે. સિવને શનિવારે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરનું ચંદ્ર પર 14 દિવસનું મિશન હતું. આ દરમિયાન અમે તેનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખીશું. જો સંપર્ક થયો તો અમે અહીંથી પેલોડને […]
Continue Reading
