ચંદ્રયાન-2 મિશન 99.5% સફળ, 14 દિવસ સુધી પ્રજ્ઞાન સાથે સંપર્કની કોશિશ કરીશુંઃ ઈસરો ચેરમેન

ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવામાં નિષ્ફળ રહેવાની ચર્ચાઓની વચ્ચે ઈસરોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિશન 99.5 ટકા સુધી સફળ રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડો. કે. સિવને શનિવારે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરનું ચંદ્ર પર 14 દિવસનું મિશન હતું. આ દરમિયાન અમે તેનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખીશું. જો સંપર્ક થયો તો અમે અહીંથી પેલોડને […]

Continue Reading

અમેરિકાએ કહ્યું કે, ચંદ્રયાન-2 ભારત માટે સૌથી મોટું પગલું, આ મિશન દેશને ઘણું આગળ લઈ જશે

અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાની કાર્યવાહક સહાયક મંત્રી એલિસ જી વેલ્સે શનિવારે ઈસરોને ચંદ્રયાન -2 મિશન માટે શુભેચ્છા આપતા કહ્યું કે, ભારતનો આ પ્રકારનું મિશન એ એક મોટી સિદ્ધી છે. અમેરિકી રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ચંદ્રયાન-2ના ઐતિહાસિક પ્રયાસ માટે શુભેચ્છાઓ આપીએ છીએ. આ મિશન ભારતને ઘણું આગળ સુધી લઈ જશે અને વૈજ્ઞાનિકોનો આંકડાઓ […]

Continue Reading

વરિષ્ઠ વકીલ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, ઈંદિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ લડ્યો હતો

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા. પૂર્વ વડાપ્રધાન ઈંદિરા […]

Continue Reading

વિવાદીત વેણથી વકરેલા વિવાદ વચ્ચે મોરારી બાપુએ લઇ લીધુ મૌનવ્રત, માફીની માગ

કથાકાર મોરારીબાપુના નિવેદનને લઇને સ્વામીનારાયણ સંપ્રદાયના સમગ્ર સંતો અને હરિભક્તોમાં એક જ સૂર જોવા મળી રહ્યો છે કે મોરારી બાપુ જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ હાલમાં મોરારીબાપુએ મૌનવ્રત લઇ લીધુ છે. જેથી સ્વામી નારાયણ સંપ્રદાયમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. કથાકાર મોરારીબાપુના નિવેદનથી સ્વામી નારાયણ સંપ્રદાયને અનુસરતા હજારો સંતો અને લાખો ભક્તોની આસ્થા […]

Continue Reading

ચંદ્રયાન મિશન / PM મોદીએ કહ્યું ‘વયંમ અમૃતસ્ય પુત્રાઃ’ આપણે અમૃત પુત્રો છીએ આપણે અટકવાનું ન હોય

ઐતિહાસિક ચંદ્રયાન-2 મિશનમાં વિક્રમ લેન્ડર સાથેથી મોડી રાતે સંપર્ક તુટતા ISRO સહિત સમગ્ર દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરો ખાતેના સેન્ટરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ મોદીએ ત્રણ વખત ભારત માતા કી જયના નારાથી સંબોધન શરૂ કર્યું. પીએમ મોદી ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવા શુક્રવારે ઇસરો પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ISRO ખાતેથી સંબોધન… ઇસરોના વડા કે. સીવન પીએમ […]

Continue Reading

તિહાર જેલમાં ચિદમ્બરમને પહેલી રાતે ‘જાગરણ’ થયું

તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૂમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ જેલમાં બંધ પોતાના પિતાને મળવા આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ સમગ્ર રાત જેલમાં બરાબર ઉંઘી શક્યા ન હતાં. તેમણે સવારે છ વાગ્યે નાસ્તામાં ચા, દૂધ, અને […]

Continue Reading

હવે પાકિસ્તાનમાં પણ ત્રિપલ તલાકને દંડનીય અપરાધ બનાવવાની ઉઠી માંગ

પાકિસ્તાનના એક ઈસ્લામી સલાહકાર સમિતિએ સરકારને જણાવ્યું કે ત્રણ તલાક અથવા તરત તલાકની પ્રથાને પાકિસ્તાનમાં દંડનીય અપરાધ માનવામાં આવે અને તેના માટે સખત કાયદાઓ બનાવવાની જરૂરીયાત છે. ભારતમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધ બનાવવા માટે કેટલાંક અઠવાડીયા પછી હવે પાકિસ્તાનમાં પણ તેના વિરોધમાં અવાજ ઉઠવા લાગ્યો. ભારતમાં નવા કાનૂન અંતર્ગત તલાક એ બિદ્દત ગેરકાનૂની અને તરત […]

Continue Reading

કાશ્મીર પાકિસ્તાનના ગળાની ધોરી નસ છે : ઇમરાન ખાન

પાકિસ્તાન સૈન્યના વડા કમર બાજવાની ધમકી બાદ હવે પાક. વડા પ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર મુદ્દે ઝેર ઓક્યૂં હતું. ઇમરાન ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે એક કેમ્પેઇન શરૂ કર્યું છે કેમ કે પાકિસ્તાન માટે કાશ્મીર ગળાની મુખ્ય નસ સમાન છે. ઇમરાન ખાને સાથે દાવો કર્યો હતો કે મે […]

Continue Reading

સૈન્ય અંગે જૂઠાણા ફેલાવવા બદલ શેહલા રાશીદ સામે રાજદ્રોહનો ગુનો દાખલ

જમ્મુ કાશ્મીર પીપલ્સ ચળવળ પક્ષના નેતા શેહલા રાશીદ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ શેહલા રાશીદે જે ટ્વિટ કરી હતી તેમાં સૈન્ય પર આરોપો લગાવ્યા હતા, આ આરોપો જુઠા હોવાનું સૈન્યએ પણ કહ્યું હતું. બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને શેહલા રાશીદ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી […]

Continue Reading

મંદીથી ધ્યાન હટાવવા ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે : મમતા

નેશનલ સિટિઝન રજિસ્ટર(એનઆરસી) અંગે ટિપ્પણી કરતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે દેશમાં આર્થિક મંદી છે. મંદીથી ધ્યાન હટાવવા માટે ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પિટવામાં આવી રહ્યો છે.મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા પહેલા આ પ્રકારના મિશન થયા જ ન હતાં. નરેન્દ્ર મોદીની ટીકા કરતા […]

Continue Reading