અફઘાનિસ્તાનમાં ભારત સહિતના દેશોએ ISના આતંકીઓ સામે લડવું જ પડશે : ટ્રમ્પ

ભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ કોઇ વખતે તો અફઘાનિસ્તાનના આતંકીઓ સામે લડવું જ પડશે, એમ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહીને ઉમેર્યું હતું કે હાલમાં આતંકીઓ સામે સાત હજાર માઇલ દૂર બેસીને પણ અમેરિકા એકલું જ તેમની સામે લડે છે. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે અન્ય દેશો અફઘાનિસ્તાની આતંકીઓ સામે લડવા ખૂબ ઓછા પ્રયાસો અને […]

Continue Reading

ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટ’ને સ્થાન

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની […]

Continue Reading

શીતળા માતાની વ્રત કથા અને પૂજન વિધી,જાણો શું છે તેનું મહાત્મય

શીતળા સાતમનું મહાત્મય સાતમના આગલા દિવસનેરાંધણ છઠ્ઠકહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો […]

Continue Reading

ઝોમેટો અને સ્વિગી પર વધારે ડિસ્કાઉન્ટ મેળવો છો, તો હવે આ નવો નિયમ વાંચીને મંગાવો ફૂડ

ઝોમેટો, સ્વિગી જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓ તેમજ ડાઈન-ઈન એગિગ્રેટર્સ તેમના મેમ્બરોને આપતા મોટા ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફરોને વાજબી સ્તરે લાવવા માટે સંમત થયા છે. નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા(NRAI)ના પ્રમુખ રાહુલસિંહે જણાવ્યું કે, એ વાતની સંમતિ થઈ છે કે, દરેક એગ્રીગેટર તેમની સુવિધાને બદલશે, જેના દ્વારા ગ્રાહક ઈકોસિસ્ટમમાં ફેલાયેલ મોટા ડિસ્કાઉન્ટની આદતથી છૂટકારો મેળવી […]

Continue Reading

પારલે-જી આર્થિક ભીંસમાં, 10 હજાર લોકોની નોકરી પર ખતરો

પારલે-જીના અધિકારીએ જણાવ્યું કે ધંધાની આર્થિંક વૃદ્ધિ મંદ પડતા અને ગ્રામીણ વિસ્તારમાં બિસ્કિટની માગ ઘટતા કંપનીમાંથી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર પારલેના કૅટેગરી હેડ મયંક શાહે મુંબઈ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બિસ્કિટના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવા પગલાં લેવાની ફરજ પડે છે. શાહે કહ્યું, “હાલની પરિસ્થિતિ ખૂબ જ […]

Continue Reading

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિંદમ્બરમની તેમના નિવાસ સ્થાનેથી કરવામાં આવી ધરપકડ

આખરે 27 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ED અને CBI ટીમ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિંદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. પી. ચિંદમ્બરમને પકડવા માટે કોંગ્રેસ હેડક્વાટર્સથી CBI ટીમ તેમની પાછળ પાછળ તેમના નિવાસ સ્થાન સુધી ગઈ હતી. તેમના ઘરે એન્ટ્રી ન મળતાં દીવાલ કૂદીને ED અને CBI ના અધિકારીઓ તેમના ઘરમાં પહોંચ્યા હતા. ટોટલ CBI ની […]

Continue Reading

પી. ચિદંબરમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ED અને CBIનો ઉપયોગ કરી રહી છે સરકાર: રાહુલ

INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પછી રાહુલ ગાંધીનો સાથ મળ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇડી અને સીબીઆઇનો દુર ઉપયોગ કરી પી. ચિદંબરમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આ મામલે ટ્વિટ કરી હતી કે, ચિદંબરમની છબીને ખરાબ કરવા માટે મોદી સરકાર ઇડી […]

Continue Reading

ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરની વચગાળાની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરના આગોતરા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પી ચિદમ્બરની અરજીમાં કેટલીક ખામી છે જેથી અરજીને હાલ રદ કરવામાં આવી છે અને એટલા માટે તેના […]

Continue Reading

દિલ્હીમાં રૂ.131 કરોડના ખર્ચે ‘ગરવી ગુજરાત ભવન’નું નિર્માણ, પીએમ મોદી દ્વારા 2 સપ્ટે.એ લોકાર્પણ

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નીતિન પટેલ મુજબ, દિલ્હીના અકબર રોડ પર 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા […]

Continue Reading

મોબાઈલ ઓફ કર્યો, અડધા રસ્તે ડ્રાઈવર-ક્લર્કને ઉતારીને ગાયબ થઈ ગયા ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટીમ શોધી રહી છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા પછીથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતાં પહેલાં તેમણે તેમના ડ્રાઈવર અને ક્લાર્કને અડધે રસ્તે જ ઉતારી દીધા હતા. ત્યારપછી તેમણે તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી […]

Continue Reading