કેરળમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો, બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ, ચીનમાં અત્યાર સુધી 361ના મોત

બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા, જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં 30 જાન્યુઆરીએ પહલો અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ જે બે […]

Continue Reading

ચીનના શેરબજારમાં 13 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, રોકાણકારોને 32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

કોરોના વાયરસની અસરના કારણે ચીનના શેરબજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 7.7 ટકા ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ ચાર વર્ષનો સૌથી મોટો ઘટડો છે. 2,500 શેર શેર 10 ટકા ઘટ્યા હતા. શેનજોન કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 8.5 ટકા ઘટાડો આવ્યો. આ ઘટાડો 13 વર્ષમાં સૌથી વધુ છે. બંને ઈન્ડેક્સમાં ઘટાડાના […]

Continue Reading

જામિયા યુનિવર્સિટીની બહાર CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જો કે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. જામિયા પાસે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ યુનિવર્સિટીના ગેટ નંબર-5ની પાસે ગોળીબાર કર્યો હતો. પોલીસે સાક્ષીઓના નિવેદનને આધારે એફઆઈઆર દાખલ કરી છે. અગાઉ જામિયા અને શાહીન બાગ […]

Continue Reading

જલગાંવમાં ટ્રક અને જીપની ભીષણ ટક્કર, એક જ પરિવારના સાત સહિત 10ના મોત

મહારાષ્ટ્રના જલગાંવમાં રવિવારે મોડી રાત્રે ટ્રક અને જીપની ટક્કરમાં 10 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાંથી સાત લોકો એક જ પરિવારના સભ્યો હતા. મોતને ભેટનાર તમામ લોકો એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂર ઝડપે આવેલી એક ટ્રકે જીપને ભીષણ ટક્કર મારી હતી. આ દુર્ઘટના યાવલ […]

Continue Reading

શાહીન બાગ સંયોગ નથી પ્રયોગ છે, રાષ્ટ્રીય સૌહાર્દને નુકસાન કરવાનું ષડયંત્ર: પીએમ મોદી

દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી દિલ્હી ખાતે પહેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.  કેન્દ્ર દ્વારા દિલ્હીના વિકાસ કાર્યો વિશે માહિતી આપતા વડાપ્રધાને શાહીન બાગ મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પાછળથી શાહીન બાગમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને ષડયંત્ર દર્શાવતા કહ્યું કે દિલ્હીને આ અરાજકતામાં ન છોડી […]

Continue Reading

કોંગ્રેસે દિલ્હી વિધાનસભા માટેના ચૂંટણી ઢંઢેરામાં 300 યુનિટ મફત વીજળીનું વચન આપ્યું

કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. રવિવારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતા દિલ્હીવાસીઓને વચન આપ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવામાં આવશે. તેમજ 20 હજાર લિટરથી ઓછા પાણીના વપરાશ પર પ્રતિ લિટરે 30 પૈસા કેશબેક […]

Continue Reading

ભારતે ચીની નાગરિકો અને વિદેશીઓ માટે E-Visa સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી

ચીનના વુહાન શહેરથી શરુ થયેલા ખતરનાક કોરોનાવાયરસ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. જેને જોતા ભારતે ચીની નાગરિકો અને ચીનમાં રહેતા વિદેશીઓ માટે ઇ-વિઝા સુવિધા અમર્યાદિત સમય માટે બંધ કરી દીધી છે.  નોંધનીય છે રે ભારતીય યાત્રીઓના બીજા જથ્થાને લઇને એર ઇન્ડિયાનું ખાસ વિમાન રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ ફ્લાઇટમાં […]

Continue Reading

45 બોલમાં 48 રનની જરૂર હતી, 7 વિકેટ હાથમાં હતી તેમ છતાં ન્યૂઝીલેન્ડ 7 રને હાર્યું, ભારતે 5-0થી વ્હાઇટવોશ કર્યો

ભારતે માઉન્ટ મૉનગાનુઈ ખાતેની અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે. આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે. 164 રનનો પીછો કરતા કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું. રોસ ટેલર(53) અને ટિમ સેઈફર્ટે(50) ફિફટી મારી હતી, જોકે તેમનો પ્રયાસ ફિનિશિંગ […]

Continue Reading

ચીનના એક શહેરમાં હવે બર્ડ ફ્લૂનો આતંક, અત્યંત ચેપી H5N1 વાયરસના લીધે 4500 મરઘાંના મોત

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ચીનમાં હવે બર્ડ ફ્લૂનો કહેર શરૂ થયો છે. એક ફાર્મમાં H5N1 વાયરસના લીધે 4500 મરઘાં મોતને ભેટ્યા છે. આ ચેપ શાઓયાંગ શહેરના એક ફાર્મમાં જોવા મળ્યો છે. એજન્સીના રિપોર્ટ પ્રમાણે ચીનના પ્રશાસને 17828 મરઘાઓને મૃત કર્યા છે. ફાર્મને સીલ કરવામાં આવ્યું છે તેમજ આસપાસમાં સ્ટરલાઇઝેશન(જીવાણુનાશન) કરવામાં આવ્યું છે જેથી ચેપ આગળ ન […]

Continue Reading

દોષિતોની ફાંસીમાં વિલંબ ન થાય, તેલંગાણામાં રેપના આરોપીઓના એન્કાઉન્ટરની ઉજવણી પોલીસ માટે નહીં, ન્યાય માટે હતી: કેન્દ્ર

કેન્દ્ર સરકારે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નિર્ભયાના દોષીતોની ફાંસી પર આગામી આદેશ સુધી સ્ટે આપવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં રવિવારે આ મામલે વિશેષ સુનાવણી થઇ. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુંકે દોષી પવન જાણી જોઇને દયા અરજી દાખલ નથી કરી રહ્યો. આ કાયદેસર આદેશને કુંઠિત કરવાનો મનસૂબો છે. શનિવારે હાઈકોર્ટે આ મામલે ચાર […]

Continue Reading