ભારત માટે કોરોના નહીં લોકડાઉન વધુ ખતરનાક સાબિત થશે : વુડ

કોરોના વાઇરસને કારણે કેન્દ્ર સરકારે ૨૪મી માર્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને રાતોરાત લોકડાઉન લાગુ કરી દીધુ હતું, આ પરિસ્થિતિ વચ્ચે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતને કોરોના વાઇરસ નહીં પણ લોકડાઉન ભારે પડશે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ એંડ ફાઇનાન્શિયલ સર્વિસ જેફરીઝના ઇક્વિટી સ્ટ્રેટેજી ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે કહ્યું છે કે ભારતને કોરોના […]

Continue Reading

અમદાવાદ, સુરત, થાણે, ચેન્નાઈ, હૈદરાબાદમાં કોરોનાની રેડ એલર્ટ

કોરોના વાઈરસના સંક્રમણના પ્રસારથી પેદા થયેલી સ્થિતિ અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઈ સહિત મોટા શહેરો અને હોટસ્પોટ વિસ્તારોમાં અતિગંભીર બની રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે આ શહેરોમાં લૉકડાઉનનો વ્યાપકપણે ભંગ થઈ રહ્યો છે. આ જ કારણે અહીં સ્થિતિ ચિંતાજનક બની શકે છે. દરમિયાન દેશમાં શુક્રવારે કોરોનાના કેસની સંખ્યામાં એક દિવસમાં ૧૭૫૦થી વધુનો […]

Continue Reading

મોલ સિવાયની છૂટક દુકાનો આજથી ખોલવા ગૃહમંત્રાલયની મંજૂરી

દેશભરમાં ગઇ તા. 24મી માર્ચથી લદાયેલા અને તે પછી 14 એપ્રિલથી તા. ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને કારણે દેશભરમાં બંધ પડેલી દુકાનો શનિવારથી ફરી ધમધમી ઉઠશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે મોડી રાતે એક સૂચના પ્રગટ કરી મલ્ટી બ્રાન્ડ મોલ અને સિંગલ બ્રાન્ડ મોલ સિવાયની તમામ છૂટક દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ […]

Continue Reading

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રોકવાના બદલે DA પર કતાર ફેરવવી તે સરકારનું અમાનવીય પગલું : રાહુલ ગાંધી

કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર પડી છે અને રાહુલ ગાંધી સતત આ મુદ્દા ઉપર સરકારને ઘેરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થા પર સવાલ ઉઠાવી કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ જણાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં […]

Continue Reading

ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગની બીમારીનું રહસ્ય વધુ ઘેરાયુ, ચીનથી આવ્યા મોટા સમાચાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના બીમાર થયાના સમાચારની વચ્ચે ચીનથી ડૉકટરની એક ટીમ કોરિયા મોકલ્યાના સમાચાર આવ્યા છે તેના લીધે અટકળો તેજ થઇ ગઇ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તેને લઇને કોઇ જ સત્તાવાર માહિતી નથી. જો કે છેલ્લાં કેટલાંક દિવસથી એવા સમાચાર આવ્યા હતા કે કાર્ડિયોવેસ્ક્યુલેર બીમારી માટે સર્જરી બાદ તેની […]

Continue Reading

‘આત્મનિર્ભરતા’ કોરોનામાંથી શીખવા મળેલો સૌથી મોટો બોધપાઠ – મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પંચાયતી રાજના દિવસે સમગ્ર દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફત વાતચીત કરી. વડાપ્રધાને ચર્ચા દરમિયાન કોરોના વાઈરસથી લઈને ગામડાઓના વિકાસ કાર્યો પર સરપંચો અને ગ્રામ પ્રધાનો સાથે વાત કરી. આ સમયે તેમણે ગામડાઓ માટે ગ્રામ સ્વરાજ અને સ્વામિત્વ એમ બે મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી. આ બંને જાહેરાતો એક રીતે પંચાયતોના ડિજિટલીકરણની શરૂઆત […]

Continue Reading

જાણો કઈ અભિનેત્રીએ ડોક્ટર્સને આપી 1000 PPE કિટ

કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પૂરતી સુરક્ષાની જરૂર રહે છે. તેઓને ઇન્ફેક્શનથી બચવા માટે PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) કિટની જરૂર પડે છે. વિદ્યા બાલને ભારતની હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફને કુલ 1000 PPE કિટ્સ ડોનેટ કરી છે. તેણે આ સિવાય અન્ય 1000 કિટ્સ માટે પૈસા એકઠા કરવાની શપથ પણ લીધી છે. […]

Continue Reading

પાકિસ્તાનમાં કટ્ટરવાદી મૌલવીઓ સામે સરકાર ઝુકી, મસ્જિદો ખોલવા તૈયાર

પાકિસ્તાનમાં પણ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ઇમરાન ખાનની સરકારે મસ્જિદોને બંધ કરાવી દીધી છે પણ પાકિસ્તાનના કટ્ટરવાદીઓ સામે તેમના આ આદેશની કોઇ જ અસર નથી થઇ રહી અને મસ્જિદોને ખોલીને નમાઝ પઢવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના અનેક મૌલવીઓ, ઇમામે ફતવો જારી કરીને લોકોને મસ્જિદો ખોલવાનું કહેતા અનેક લોકો મસ્જિદ પર […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંધવારી ભથ્થું રોકવુ અસંવેદનશીલ અને અમાનવીય : રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરતા આવ્યા છે. તેમજ તેમણે કહ્યું છે કે કોરોના સંકટના ઉકેલ માટે સરકારનું વલણ અસંવેદનશીલ અને અમાનવીય છે. તેમણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંધવારી ભથ્થાને સ્થગિત કરવાના સરકાર નિર્ણયને ટાંકતા કહ્યું કે કેન્દ્ર સરકાર લોકડાઉનમા મજૂરો અને સમગ્ર વસ્તીનું ધ્યાન નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ […]

Continue Reading

ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવા મોદી સરકાર આપી શકે છે મોટુ પેકેજ, મળી રહી છે મહત્વની બેઠક

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પીએમ મોદી અને નાણા પ્રધાન વચ્ચે આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં દેશની ઈન્ડસ્ટ્રીઝ માટે રાહત પેકેજ પર મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ૧.૭ લાખ કરોડથી મોટા પેકેજની સરકાર જાહેરાત કરી શકે છે. જોકે, ઉદ્યોગ જગત ૯થી ૨૩ લાખ કરોડની માગ કરી રહ્યુ છે. આ […]

Continue Reading