દિલ્હી-NCR, પંજાબ-હરિયાણા, જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકા, તીવ્રતા 6.3 નોંધાઈ; કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ

શુક્રવારે સાંજે દિલ્હીના એનસીઆરમાં ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત પંજાબ-હરિયાણા અને કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા નોંધવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનની હિન્દુકુશ પર્વતમાળા નોંધવામાં આવી છે. જોકે હાલ કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. ધરતીના પેટાળમાં 190 કિમી અંદરથી આ ઝટકા શરૂ થયા હતા. 15-10 સેકન્ડ […]

Continue Reading

વડોદરાના હાથીખાના-ફતેપુરામાં જોઇન્ટ CPની ગાડી પર પથ્થરમારો, ACP અને PI ઇજાગ્રસ્ત, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 30 ટીયર ગેસના સેલ છોડાયા

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે વડોદરાના હાથીખાના વિસ્તારમાં જુમ્માની નમાઝ અદા કર્યાં બાદ બહાર નીકળેલા લોકોએ પોલીસની વીડિયોગ્રાફીનો વિરોધ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પથ્થરમારાના જવાબમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને 30 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો હતો. […]

Continue Reading

કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત 13 આરોપીના 26 ડિસે. સુધીના રિમાન્ડ મંજૂર, 18મીએ હિંસા કરવાનું ષડયંત્ર ઘડવા મીટિંગ થઈ હતી

શાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું. આ મામલે આરોપીઓએ 18 ડિસેમ્બરેની રાત્રે ધાર્મિક સ્થળ પર મીટિંગ ગોઠવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે, MS […]

Continue Reading

યુપીમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત, દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ શુક્રવારે દિલ્હી અને ઉતર પ્રદેશના આગ્રામાં દેખાવો થયા હતા. ઉતર પ્રદેશમાં ફાયરિંગ દરમિયાન 6 લોકોના મોત થયા છે. બિજનોરમાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ફિરોઝાબાદ, સંભલ અને મેરઠમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. લખનઉમાં ગુરુવારે ઘાયલ થયેલા યુવકનું શુક્રવારે સારવાર દરમિયાન મોત થયું. અહીં ઘણાં જિલ્લાઓમાં પોલીસ સ્ટેશન અને પોલીસ […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહને આજીવન કેદ

ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ […]

Continue Reading

PM નરેન્દ્ર મોદી પર 22મીએ રામલીલા મેદાનમાં થઈ શકે છે આતંકવાદી હુમલો : એજન્સી

કાશ્મીર મામલે અમેરિકા સહિતના દુનિયાભરના દેશો, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારે ધમપછાડા કર્યા બાદ પણ કંઈ જ ના વળતા પાકિસ્તાને સરહદે અટકચાળા કરવાના શરૂ કરી દીધા હતાં. ત્યા પણ મુસ્તાદ ભારતીય સૈન્યએ સણસણતો જવાબ આપતા પાકિસ્તાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ વાતને લઈને ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને […]

Continue Reading

નિર્ભયા ગેંગરેપ કેસ / દિલ્હી હાઇકોર્ટે દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી ફગાવી, વકીલને 25 હજારનો દંડ ફટકાર્યો

પવનના વકીલ એપી સિંહએ નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પવને પોતાને સગીર બતાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે જુવેનાઇલ જસ્ટિસ લૉ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા પવન ગુપ્તાએ પોતાની […]

Continue Reading

દિલ્હી / CAAના વિરોધમાં ચાલી રહેલાં હિંસક પ્રદર્શન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સી સુરક્ષા બેઠક બોલાવી

દેશના અનેક વિસ્તારોમાં CAA મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને ઉગ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યાં છે. આ વિરોધ દરમિયાન પથ્થરમારા, આગચંપી જેવી ઘટના બની હતી. ત્યારે CAA પર હિંસક વિરોધને પગલે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાઇ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓ […]

Continue Reading

ભારત એક જીવંત લોકતંત્ર છે,ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારો જેવા મુદ્દે ચિંતા કરનારી સંસ્થાઓ છે:અમેરિકા

માનવ અધિકારો અને ધાર્મિક આઝાદીનાં મુદ્દે ભારતની તુલના બીજા દેશોની સાથે કરવાનો ઇન્કાર કરતા અમેરિકાએ કહ્યું કે ભારત એક સક્ષમ લોકતંત્ર છે. અમેરિકાએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે,અને ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકાર જેવા વિષયો પર ચિંતાઓ કરવા માટે સંસ્થાઓ છે. ભારતમાં નાગરિક્તા સંસોધન કાયદો(CAA)નાં વિરૂધ્ધ દેશભરમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા પ્રદર્શનોનાં […]

Continue Reading

અમિત શાહ: NRC તો રાજીવ ગાંધી લઈને આવ્યા હતા, આજે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીના દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી અને સોનિયા ગાંધી પર જોરદાર હુમલો કર્યો. હોમ મિનિસ્ટર અમિત શાહે કહ્યુ કે એનઆરસી રાજીવ ગાંધી લઈને આવ્યા હતા ત્યારે તે સેક્યુલર હતા પરંતુ હવે સોનિયા ગાંધી તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે નાગરિકતા સુધારા કાયદા પર વિપક્ષ દુષ્પ્રચાર અને લોકોને ગુમરાહ […]

Continue Reading