જરૂર પડે તો નાગરિકતા સંશોધન બિલમાં કરીશું બીજા ફેરફાર: અમિત શાહ

નાગરિકતા સંસોધન કાનૂન પર ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે. ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ લાવવા માટે […]

Continue Reading

નાગરિકતા કાનૂનના વિરોધમાં દિલ્હીમાં હિંસક પ્રદર્શન, બસોમાં આગ ચાંપી

નાગરિકતા કાનૂનના વિરોધમાં ચાલી રહેલા જામિયાના વિદ્યાર્થિઓનું પ્રદર્શન રવિવારે ઉગ્ર થઈ ગયું. આ પ્રદર્શનકારીઓએ રવિવારે ઘણી બસોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. જે બાદ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવા પડ્યો અને ટીયરગેસના સેલ છોડવા પડ્યા. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો છે. પોલીસે હાલ મથુરા રોડ […]

Continue Reading

બોરિસ જોનસનની જીતથી બ્રિટેનનાં મુસલમાનોમાં ફફડાટ, જાણો શું છે કારણ

બ્રિટેનમાં કંઝરવેટિવ પાર્ટીને ભારે બહુમત મળી ચુક્યો છે. પીએમ બોરિસ જોનસને કહ્યું છે કે તેમને હવે એક નવો જનાદેશ મળ્યો છે, જેનાથી તેઓ બ્રિટેનને યૂરોપીય યૂનિયનથી અલગ કરવાના બ્રેક્ઝિટને લાગુ કરી શકશે. બ્રિટિશ મીડિયા અનુસાર આ ચૂંટણી પરિણામો બાદ ત્યાંનાં મુસ્લિમોને લઇને પણ વાત શરૂ થઈ ચુકી છે. બ્રિટિશ મુસ્લિમોનું કહેવું છે કે નવી જૉનસન […]

Continue Reading

સાવરકર વિવાદ : ‘રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે’, વિવાદ પર કોણે શું કહ્યું?

શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત ‘ભારત બચાઓ’ રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ‘સાવરકર’ અંગે નિવેદન કરતા વિવાદ થયો છે. નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ‘રેપ ઇન […]

Continue Reading

શિવસેનાએ BJPને પાડવાનો ચૂંટણી પહેલા જ ઘડી કાઢ્યો હતો તખ્તો, ફડણવીસનો ધડાકો

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા જ શિવસેના પડદા પાછળથી કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવા માટે કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં શિવસેનાએ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું જેથી બીજેપીનાં એટલા નંબર આવે કે તેણે શિવસેનાનો સાથ લેવો મજબૂરી બની જાય. બીજેપી નેતાએ […]

Continue Reading

કોંગ્રેસનું અમદાવાદનું માળખું વિખેરાશે, સક્રીય લોકોને જ મળશે સ્થાન

મહનગર પાલિકની ચુંટણીઓના એક વર્ષ પહેલાં અમદાવાદ શહેર કોંગ્રેસના માળખાનું વિસર્જન કરી નિષ્કિય લોકોને સંકેત આપ્યો છે. વર્ષ 2020માં અમદાવાદ મહાનગર પાલિકાની ચુંટણીઓને ધ્યાન રાખી એવા લોકોને સંગઠનમાં સ્થાન અપાશે જેમને સક્રિય ભુમિકા ભજવી હોય. બેઠક અને વિરોધના કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર લોકોને અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં પણ ગેરહાજર રાખવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ખુબજ નહિવત જનાધાર […]

Continue Reading

દિવની આ પ્રખ્યાત ગુફાનો એક ભાગ ધરાશાયી થતા પ્રવાસીઓને અટકાવાયા

કેન્દ્રશાસીત પ્રદેશ દિવમાં આવેલ ફરવાલાયક સ્થળ નાયડા ગૂફાનો અમુક ભાગ ધરાશાઈ થઈ ગયો હતો. રાત્રીના સમયે ગુફામાં અમુકભાગ નીચે પડતા મોટી જાનહાની ટળી હતી. ત્યારે હાલ પ્રવાસીઓને ગુફામાં જતા અટકાવાઈ રહ્યા છે. કારણકે દિવસ દરમિયાન ટુરીસ્ટો અહી ફરવા માટે આવે છે અને હાલ ડીસેમ્બર મહીનો ચાલી રહ્યો છે. જેથી નાતાલ વેકેશન પહેલાથી જ મોટી સંખ્યામાં […]

Continue Reading

ગુજરાતના ઇતિહાસની સૌથી અનોખી છેતરપિંડી, NRI નું આખું ગામ લૂંટાયું

મહેનત કરી…પૈસા કમાયા. પરંતુ પૈસા બેંકમાં મુકતા પહેલા ખરાઈ કરવાનું ભૂલી ગયા… કે બેંક તો છેને યોગ્ય…? પરિણામ આવ્યું.. બેંકે રાતમાં ઉઠામણું કર્યું.. લોકોના કરોડો લઈને ઠગ જતો રહ્યો. આ કિસ્સો કાોઈ અન્ય દેશનો કો અન્ય રાજ્યનો નહીં પરંતુ આપણા ગુજરાતના સૌથી સુખી અને વાઈબ્રન્ટ ગામ ધર્મજનો છે. જ્યાં કોટક સિક્યુરિટીના નામે એક ઠગ દંપતિએ […]

Continue Reading

J&K: ફારુક અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહિના વધી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની કસ્ટડી આગામી ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેઓ પાંચ ઓગસ્ટથી, રાજ્યમાં આર્ટિકલ 370 હટાવ્યાના દિવસથી નજરકેદમાં છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે, ફારુક અબ્દુલ્લા તેમના ઘરમાં જ રહેશે જેને સબ જેલ જાહેર કરવામાં આવી છે.   ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરનો […]

Continue Reading

સિયાચીન-લદાખ: જવાનો પાસે પહેરવા સ્નો ગોગલ્સ કે મલ્ટીપર્પઝ શુઝ પણ નથી: CAG રિપોર્ટ

સિયાચીન અને લદાખના ઊંચાઇ વાળા સરહદી વિસ્તારોની રક્ષા કરી રહેલા ભારતીય સેનાના જવાનોની સુરક્ષા અને અન્ય પ્રાથમિક જરુરિયાતોને લઇને કેગ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. કેગના તાજેતરના રિપોર્ટ મુજબ સિયાચીન અને લદાખમાં સુરક્ષા મોર્ચો સંભાળી રહેલા જવાનો પાસે પહેરવા માટે સ્નો ગોગલ્સ અને મલ્ટીપર્પઝ જૂતા નથી, આ સિવાય વધારે ઊંચાઇવાળા ક્ષેત્રોમાં ખાવા માટે જરુરી […]

Continue Reading