જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે બંધ કરાતા નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો, હજારો લોકો અટવાયા

જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી 5 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા. નવા સરદાર બ્રિજ પર ગાબડાઓ પડ્યા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર […]

Continue Reading

બ્રિટનમાં આજે થનારી ચૂંટણીમાં હિન્દુઓ કોને મત આપશે?

બ્રિટનમાં આજે ગુરૂવાર 12 ડિસેંબરે થનારી ચૂંટણીમાં ભારતીય હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મતો આપશે એવી ધારણા રાજકીય પંડિતો રાખી રહ્યા હતા. આમ થવાનું કારણ પણ સમજી શકાય એવું હતું. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ રદ કરી ત્યારે બ્રિટિશ લેબર પક્ષના સાંસદ જેરેમી કોર્બિને ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. […]

Continue Reading

CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ

એકબાજુ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે ત્યારે પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે સમાચાર મળ્યા છે કે આ બિલના વિરોધમાં એક IPS અધિકારીએ રાજીનામું આપી દીધું છે. આ બિલ મામલે આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યાર મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની […]

Continue Reading

હવે તો હદ થઈ : પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર, માનવતા લજવાઈ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર કર્યા હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર રેપ કર્યો હતો. આ ચોંકાવનારી માહિતી આપતાં ઔરંગાબાદ પોલીસે કહ્યું કે અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. […]

Continue Reading

રાહુલ ગાંધી જ નરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, કાેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારને ભૂલી જવી જોઈએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષની પાસે રાહુલ ગાંધી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, એ કહેવું ખોટું હશે કે […]

Continue Reading

ઈસરોએ 5 દેશોના 10 સેટેલાઈટને લોન્ચ કર્યા, ભારતનું રિસેટ- 2BR1 અંધારામાં પણ સ્પષ્ટ તસવીરો લેશે

ભારતીય સંસ્થા ઈસરોએ આજે ભારતીય ઉપગ્રહ રીસેટ- 2BR1 અને ચાર અન્ય દેશના 9 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. આ લોન્ચિંગ પીએસએલવી-સી48 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશમાં આવેલા શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું છે. રિસેટ- 2BR1 રડાર ઈમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. તે અંધારા અને વાદળોમાં પણ સ્પષ્ટ તસવીર લઈ શકે છે. 35 સેમી દૂર આવેલા બે […]

Continue Reading

અમિત શાહે ભરી રાજ્યસભામાં પૂર્વ સહયોગી શિવસેનાને માર્યો જબદજસ્ત ટોણોં

નાગરિકતા સંશોધન વિધેયક પર રાજ્યસભામાં અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સહયોગી શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતાં. અમિત શાહી શિવસેના પર વાર કરતા કહ્યું હતું કે, સત્તા માટે લોકો કેવા કેવા રંગ બદલે છે. પહેલા શિવસેનાએ નાગરિકતા બિલને લઈને લોકસભામાં મતદાન દરમિયાન બિલના સમર્થનમાં કર્યું હતું. પરંતુ ત્યાર બાદ રાજ્યસભામાં વોટિંગ પહેલા શિવસેના અધ્યક્ષ […]

Continue Reading

ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે સતત ત્રીજી સીરિઝ જીતી, ત્રીજી T-20માં 67 રને હરાવ્યું

ભારતે ત્રણ મેચની સીરિઝની અંતિમ T-20માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝને 67 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. 241 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 173 રન જ કરી શકી હતી. ભારત વિન્ડીઝ સામે સતત ત્રીજી T-20 સીરિઝ જીત્યું છે. ભારતે 2018માં વેસ્ટ ઇન્ડિઝને […]

Continue Reading

ભારતની કરૂણા અને ભાઈચારા માટે આ ઐતિહાસિક દિવસ: નરેન્દ્ર મોદી

લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન વિધેયક પાસ થવાની ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની કરૂણા અને ભાઈચારા માટે આ ઐતિહાસિક દિવસ છે. મને ખુશી થઈ રહી છે કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019 રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. તે દરેક સાંસદોનો ધન્યવાદ  […]

Continue Reading

આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે: સોનિયા ગાંધી

રાજ્યસભામાં નાગરિકતા બીલ 2019 પાસ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ  સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે, આજનો દિવસ ભારતના બંધારણીય ઈતિહાસનો કાળો દિવસ છે. તેમણે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, આજે ભારતના ઈતિહાસનો કાળો દિવસ છે. નાગરિકતા સંશોધન બીલ પાસ થવું ભારતના બહૂસંખ્યકવાદ પર સંકુચિત માનસિકતા અને કટ્ટરપંથી શક્તિઓની જીતની ઓળખ […]

Continue Reading