નાગરિકતા સુધારણા બિલ પર સ્પષ્ટતા નહીં આપો ત્યાં સુધી સમર્થન નહીં મળે: શિવસેના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમના પાર્ટી ત્યાં સુધી નાગરિકતા સંશોધન બિલનું સમર્થન નહીં કરે જ્યાં સુધી આ બિલ બાબતે બધી વાતો પર સ્પષ્ટતા ન થઈ જાય. જો નાગરિકોમાં આ બિલના કારણે ભય છે તો નાગરિકોની તમામ આશંકાઓ દૂર થઈ જવી જોઈએ. બિલનો વિરોધ કરનારા નાગરિકો પણ આપણા છે અને તેથી […]

Continue Reading

બુધવારે વિધાનસભામાં ગોધરામાં ટ્રેનને આગચંપીના તપાસ પંચનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભામાં બુધવારે ૨૦૦૨ના વર્ષમાં ગોધરા ખાતે સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે નિમાયેલા તપાસ પંચનો અહેવાલ ભાગ-૨ અને આ અહેવાલ ઉપર લીધેલા પગલાંની વિગતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવશે. તે ઉપરાંત કેગનો આર્થિક અને મહેસૂલ ક્ષેત્રનો અહેવાલ રજૂ કરાશે. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે […]

Continue Reading

1લી ફેબ્રુઆરીથી મોંઘી થશે રેલવેમાં મુસાફરી, 15થી 20 ટકાનો વધારો થશે

રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે ટૂંક જ સમયમાં રેલવે ખરાબ સમાચાર આપી શકે છે. રેલવે બોર્ડે ટિકિટ દરોમાં વધારા માટે નિર્ણય લઇ ચૂક્યું છે. જે મુજબ રેલવે સબઅર્બન ટ્રેનોથી માંડીને મેલ-એક્સપ્રેસના દરેક ક્લાસના ભાડામાં વધારો કરવા જઇ રહ્યું છે. આ વધારો પાંચ પૈસાથી લઇને ચાલીસ પૈસા પ્રતિ કિમી વધી શકે છે. ટકાવારીમાં જોઇએ તો દરેક […]

Continue Reading

અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું, ધર્મ આધારિત દેશોમાં અલ્પસંખ્યકોનું શોષણ થાય છે

ભારતીય નાગરિક બની ચૂકેલા બોલિવૂડ સિન્ગર અદનાન સામીએ નાગરિકતા સુધારણા બિલને સમર્થન આપ્યું છે. સોમવાર રાત્રે લોકસભામાં પાસ થયેલા આ બિલનો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળોએ ભારે વિરોધ કર્યો છે.  નાગરિકતા સુધારણા બિલના વિરોધ વચ્ચે અદનાન સામીએ ટ્વિટ દ્વારા બિલનું સમર્થન કરતા લખ્યું કે, નાગરિકતા સુધારણા બિલ એ ધર્મોના લોકો માટે છે, જેમનું ધર્મ આધારિત […]

Continue Reading

દિલ્હીમાં લોકો પ્રદૂષણથી મરી રહ્યા છે તો ફાંસી કેમ?: નિર્ભયાના આરોપીની માફી અરજી

એક તરફ દિલ્હી નિર્ભયા ગેંગરેપ અને નિર્મમ હત્યાના આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે, એવામાં આરોપીઓ પૈકી એક આરોપી અક્ષય સિંહે સુપ્રીમ કોર્ટમાં વિચિત્ર તર્ક સાથે ફાંસીની સજામાં માફી માટે અરજી કરી છે. નિર્ભયાના આરોપીએ તેની અરજીમાં કહ્યું છે કે, દિલ્હીની હવા અને પાણીમાં એટલુ પ્રદૂષિત છે કે લોકો એમ પણ મરી રહ્યા છે, […]

Continue Reading

ફિનલેન્ડની નવી વડાપ્રધાન માત્ર 34 વર્ષની, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરી શકો

સના મારિન નામની 34 વર્ષની યુવતી યુરોપિયન દેશ ફિનલેન્ડની વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ સપ્તાહે એ વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે એ દુનિયાની સૌથી નાની વયની પ્રાઈમ મિનિસ્ટર હશે. ફિનલેન્ડમાં અત્યારે સોશિયલ ડમોક્રેટિક પાર્ટીની સત્તા છે. આ પાર્ટીના એન્ટી રીન વડા પ્રધાન હતા. હવે તેમણે રાજીનામુ આપતા પક્ષે તેમના ઉતરાધિકારી તરીકે સનાની પસંદગી કરી […]

Continue Reading

બિહારની બક્સર જેલને 10 ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયો, હવે નરાધમો લટકશે

બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં […]

Continue Reading

સતત 7 કલાકની ચર્ચા બાદ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, શાહે કહ્યુ- ઘૂસણખોરોને જવું પડશે

લોકસભાએ સોમવારે નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને મંજૂરી આપી દીધી, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. લોકસભામાં આ બિલ પર સતત સાત કલાકથી પણ વધુ સમય સુધી ચર્ચા ચાલી. ગૃહમાં જવાબ આપતાં […]

Continue Reading

અચાનક નથી આવી મંદી, જાણો ક્યાં રહી ખામી અને કેવી રીતે બગડી અર્થવ્યવસ્થા

5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાં જોનાર આ ભારત નિકાસને લઈને છેલ્લા 5 વર્ષથી સતત તૂટી રહ્યું છે. દુનિયાને બજાર ખોલવાની શિખામણ આપતું ભારત પોતાના બજારને બંધ કરી રહ્યું છે. વિકાસદરમાં થઈ રહ્યો છે ઘટાડો વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં ભાગીદારી ફક્ત 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હાલમાં આ આંક 45 […]

Continue Reading

બોમ્બે હાઇકોર્ટે માફીયા ડોન અરૂણ ગવળીની ઉંમરકેદની સજા યથાવત રાખી

બોમ્બે હાઇોકોર્ટે સોમવારે માફિયા ડોન અરૂણ ગવળીને મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદો(મકોકા) અનુંસાર નીચલી અદાલત દ્વારા 2012માં આપવામાં આવેલી ઉંમરકેદની સજા યથાવત રાખી છે. ન્યાયમુર્તી બી પી ધર્માધિકારી અને ન્યાયમુર્તી સ્વપ્ના જોશીની બેન્ચે પુર્વ ધારાસભ્ય ગવળીની સાથે જ ગુનાઓમાં સામેલ કેટલાક અન્ય સાથીઓની સજાની પણ જાળવી રાખી છે.ત્યારબાદ ગવળીનાં વકીલ એસ.પાટીલે કહ્યું કે તે હાઇકોર્ટનાં […]

Continue Reading