જામીન મળ્યા બાદ ચિદંબરમ જેલમૂક્ત થયા, તિહાર જેલ બહાર સમર્થકોએ સ્વાગત કર્યુ

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ […]

Continue Reading

ચિદંબરમને જામીનઃ “વિશ્વાસ છે કે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ સાબિત થશે”- રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લૉન્ડ્રિંગ મામલે તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમને જામીન આપવામાં આવી છે. કૉંગ્રેસે આને મોટી જીત જણાવી છે અને કહ્યું કે ચિદંબરમ નિર્દોષ સાબિત થશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, “પી ચિદંબરમની 106 દિવસની કેદ પ્રતિશોધપૂર્ણ હતી અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે નિષ્પક્ષ સુનવણીમાં નિર્દોષ […]

Continue Reading

હૈદરાબાદ રેપ કેસ: આરોપીઓને જલ્દી સજા કરવા ફાસ્ટ્રેક કોર્ટને મળી મંજુરી

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર પર બળાત્કાર થયા બાદ બર્બરિક હત્યાના કેસ સામે આવ્યા છે, તેણે દેશભરના લોકોને હચમચાવી નાખ્યો છે. આ ગંભીર મામલે દેશભરમાં દેખાવો યોજવામાં આવી રહ્યા છે. સાથે જ આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, લોકો એમ પણ કહે છે કે આ કેસની વહેલી તકે સુનાવણી થવી જોઈએ, […]

Continue Reading

2000 રૂપિયાની નોટને બંધ કરવા પર સરકારે આપ્યો આ જવાબ

સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના રાજભવનને ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ એલર્ટ

ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા ઉગ્રવાદી સંગઠન TSPCએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવનને છોડીને નહી જાય તો રાજભવન ઉડાવી દેવામાં આવશે. જે બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલના અધિક મુખ્ય સચિવે ગૃહ વિભાગને પત્ર મોકલી દીધો છે. પોલીસ આ મામલે એલર્ટ મોડમાં છે. આ પત્ર ઝારખંડના […]

Continue Reading

બેંક ડૂબી જાય તો એકાઉન્ટમાં જમા માત્ર એક લાખ રૂપિયા જ સુરક્ષિત: RBI

બેન્કોની જમા રકમનો વીમો કરાવનારી DICGCએ ન્યૂઝ એજન્સી PTI દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં કહ્યું, આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે. જો કોઇ બેન્ક ડુબી જાય છે અથવા દેવાળુ ફુંકે તો તેના ખાતાધારકને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા જ મળશે, પછી ભલે ને તેના ખાતામાં લાખો રૂપિયા જ કેમ […]

Continue Reading

પબજી પર પ્રતિબંધ મુકવામાં આવે, સંસદમાં પણ ઉઠી માગ

ટીનએજર્સમાં ભારે ક્રેઝ બની ચુકેલી પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સંસદમાં ગૂંજી ઉઠી હતી. આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કન્યાકુમારીા સાંસદ એચ વસંત કુમારે આ માંગણી મુકીને કહ્યુ હતુ કે, હું સરકારને બ્લુ વ્હેલ અને પબજી જેવી ગેમ પર પ્રતિબંધ મુકવા માટે માંગણી કરુ છું. સાંસદે કહ્યુ હતુ કે, દુનિયાના ઘણા દેશોમાં આ ગેમ […]

Continue Reading

ગુજરાતમાં ફરી પડી શકે છે કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય

ગુજરાતમાં ચોમાસાની સિઝન પૂર્ણ થયાં પછી પણ રાજ્યમાં પડેલા કમૌસમી વરસાદે રાજ્યમાં ખેડુતોની સ્થિતી કફોડી છે ત્યારે હજુ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં બે લૉ પ્રેશર સક્રિય થયા હતા. જો કે દક્ષિણ પશ્ચિમમાં સક્રિય લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. જેના લીધે 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. અને 72 કલાકમાં […]

Continue Reading

ભારતીય નૌસેનાએ ચીનના જહાજને ભારતીય જળ સીમામાંથી ભગાડ્યુ

ભારતીય નૌસેનાએ આંદામાન નિકોબાર પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા ચીનના એક જહાજને ભાગવાની ફરજ પાડી હતી. મળતી વિગતો પ્રમાણે ચીનનુ જહાજ શી યાન પર ભારતીય નૌસેનાના પી એઈટ વિમાનની નજર પડી હતી. પોસાઈડન-8 નામનુ વિમાન દરિયામાં અન્ય દેશોના જહાજોની ભાળ મેળવવાનુ કામ કરે છે. એવી આશંકા છે કે, ચીન આ જહાજ થકી ભારતીય નૌસેનાની હિલચાલની […]

Continue Reading

કોંગ્રેસ પાર્ટી પર હૈદરાબાદની એક કંપની પાસેથી રૂપિયા 170 કરોડ લેવાનો આરોપ, આવક વેરા વિભાગે નોટિસ ફટકારી

આવક વેરા (IT) વિભાગે મંગળવારે હૈદરાબાદની એક કંપની પાસેથી મોટી રકમ મેળવવા બદલ કોંગ્રેસ પક્ષને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પર આ કંપની પાસેથી રૂપિયા 170 કરોડની રકમ ફંડ સ્વરૂપમાં મળી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધિકારીઓના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામકાજ […]

Continue Reading