વડોદરામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો, આઈસોલેશનમાં દાખલ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના પોઝિટીવના બે કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધી કોરોનાને મજાક સમજતા તંત્ર સામે હવે મોટો પડકાર ઉભો થયો છે. આ દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં દાખલ નિઝામપુરાના એક આધેડ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરામા કોરોના પોઝિટિવની સંખ્યા 3 થઈ ગઈ છે. આ સંખ્યા વધી શકે છે. ગત તા.11મી […]

Continue Reading

અમદાવાદમાં વધુ ત્રણ અને વડોદરામાં એક નવો કેસઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 11, મુખ્યમંત્રી અમદાવાદ સિવિલની મુલાકાતે

ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યારસુધી પોઝિટિવ નોંધાયા છે. નોંધનીય છેકે અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ […]

Continue Reading

વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા

ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને અનુલક્ષીને વકાશન લંબાવવાની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં એટલે […]

Continue Reading

ઈડર: ફ્રેન્ડશિપના બહાને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ

સોશિયલ મિડીયામાં મિત્રતા બાંધી હનીટ્રેપ ગોઠવીને લોકોને ફસાવતી ગેંગને ઝડપી પાડવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી હતી. ઇડર પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી લઇ સુરત, પાટણ, મોડાસા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પ્રતિષ્ઠિત વ્યકિતઓને હનીટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવી લેવાની કબૂલાત કરતા તમામ આરોપીઓની અટકાયત કરી પોલીસે સઘન પુછપછર હાથ ધરી […]

Continue Reading

ગાંધીનગરમાં સ્પેન અને ફ્રાંસમાંથી આવેલા 54 મુસાફરને ગિફ્ટ સિટીની હોટલમાં રાખી સ્ક્રિનિંગ કરાયું

કોરોના વાયરસે ચીન પછી યુરોપના દેશોને વધુ અસરગ્રસ્ત કર્યા છે. આથી સ્પેન, ફ્રાન્સ સહિતના દેશોમાંથી આવેલા 54 જેટલા મુસાફરોને હાલમાં ગીફ્ટ સીટીની મરક્યુરી હોટલમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સ્ક્રીનીંગની કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત લેબોરેટરી તપાસ કર્યા બાદ જો કોઇ શંકાસ્પદ જણાશે તો તેને ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસમાં પણ ભૂકંપ, ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે. ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જોકે કયા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેનુ સત્તાવાર એલાન હજી સુધી થયુ નથી. આ ધારાસભ્યોએ રાજીનામા અધ્યક્ષને સોંપી દીધા છે.કાલે આ નામોનો ખુલાસો થશે. જોકે સૂત્રોનુ કહેવુ છે કે, આ ચાર ધારાસભ્યોમાં જે વી કાકડિયા અને સોમભાઈ […]

Continue Reading

કોરોના : ગુજરાતમાં મોલ, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, શાળા-કોલેજો બે સપ્તાહ સુધી બંધ રાખવા સરકારનો આદેશ

કોરોના વાયરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલને 16 માર્ચથી બે અઠવાડીયા એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે. સીએમ વિજય રૂપાણી […]

Continue Reading

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથૃથા(ડીએ)માં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.  કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે બેઠકમાં છ મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં યસ બેંકના રિસ્ટ્રકચર યોજનાને મંજૂરી, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએમાં ચાર […]

Continue Reading

કોરોનાના પગલે CBSE સ્કૂલમાં નવું સત્ર સ્થગિત

કોરોના ઈફેક્ટ અમદાવાદની સ્કૂલો સુધી પહોંચી છે અને આગામી દિવસોમાં શહેરની CBSE સ્કૂલોમાં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની અનેક CBSE સ્કૂલમાં માર્ચ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. પરંતુ આ સ્કૂલોએ હાલ પૂરતું નવું સત્ર શરૂ ન કરવાનું નક્કી કર્યું છે. આમ, માર્ચ દરમિયાન શહેરની […]

Continue Reading

સુરતમાં માનેલા ભાઈએ બહેનનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું, પછી પરિવાર સામે મૂકી શરત

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નરાધમોને કાયદો અને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સુરતના પ્રકાશમાં આવી છે. સુરતમાં એક યુવકે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારીને પરિવારની સામે એક અનોખી શરત મૂકીને સગીરાને મુક્ત કરી હતી. સમગ્ર મામલે સગીરાએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading