આર્મી જવાનનો પગ લપસી જતા અંબિકા નદીમાં ડૂબી જવાથી મોત

ધુળેટીના કલરફુલ રંગો નવસારીના વિજલપોરના જવાનના પરિવાર માટે બેરંગ બન્યા છે. ધુળેટીની બેદિવસની રજા માણવા આવેલ વિજલપોરના સુશીલ બોરી નામના જવાન જે મહારાષ્ટ્રના પૂનામાં આર્મી જવાન ફરજ બજાવતા જવાન બપોર સુધી ઘરમાં અને મિત્રો સાથે ધુળેટી મનાવી હતી. ત્યાર બાદ નવસારીના ઉન ગામે સાંઈ મંદિરે દર્શને મિત્રો સાથે ગયા હતા. અને ત્યારબાદ મટવાડ ગામે થી પસાર […]

Continue Reading

ગાંધીનગર બેઠક માટે અમિત શાહની પસંદગી કેમ કરાઈ?

ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઉમેદવાર તરીકે જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા. પહેલી યાદીમાં લાલકૃષ્ણ અડવાણીનું નામ નથી પણ હજી બે યાદી જાહેર થવાની બાકી છે. રાજકીય વિશ્લેષકોના મત પ્રમાણે તેમનું નામ અન્ય યાદીમાં આવવાની શક્યતા બહુ ઓછી છે. ભાજપના સંગઠનને મજબૂત […]

Continue Reading

ગુજરાતના પદ્મશ્રી કલાકાર હકુ શાહનું 85 વર્ષે નિધન

ગુજરાતના પદ્મશ્રી કલાકાર અને શાંતિનિકેતન દ્વારા સન્માનિત હકુભાઈ શાહનું ગુરુવારે બપોરે 85 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની અંતિમયાત્રા તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન નેમનાથ સોસાયટી શાંતિવન પાલડી ખાતેથી શુક્રવાર સવારે 8.30એ નિકળશે. પદ્મશ્રી હકુભાઈ શાહની અંતિમવિધિ વીએસ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે.

Continue Reading

હરિદ્વાર પદયાત્રા પર જઇ રહેલા પોરબંદરના 4 યાત્રાળુઓના મોત

હરિદ્વાર પદયાત્રાએ જતા પોરબંદરના પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક ટ્રક ફરી વળ્યો. જેમા 4ના મોત, 6ને ઇજા પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 2 લોકોને ઇજા થઇ છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે […]

Continue Reading

વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા

આજે ધૂળેટીના અવસરે લોકો એક-બીજાને રંગ લગાવીને આ ખાસ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વેરાવળથી એક ખુબ જ આઘાટજનક સમાચાર મળી રહ્યા છે. વેરાવળના દરિયામાં 2 યુવાનો ડૂબી ગયા છે. બંન્ને યુવાનો ધૂળેટી રમ્યા બાદ દરિયામાં ન્હાવા ગયા હતા આ દરમિયાન સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો છે. અને એકની શોધખોળ ચાલુ છે. લાપતા સગીરનો […]

Continue Reading

ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રીજી વખત કરાયું મેગા ઓપરેશન ડિમોલીશન

ઉધનામાં પાલિકાએ બુધવારે ફરી મોટુ ઓપરેશન ડિમોલીશન હાથ ધર્યુ હતું. લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 4 પ્લોટ ઉપર ડિમોલીશન કરાયુ હતું. 8હજાર ચોરસ ફૂટથી વધારે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું. 30થી વધારે સ્ટાફ અને ડિમોલીશન માટે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના માણસોની અલગ-અલગ ટીમ બનાવી હતી. સિક્યુરિટી સ્ટાફ પણ સાથે રાખ્યો હતો. ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાળાની આગેવાનીમાં આ ઓપરેશન […]

Continue Reading

પોલીસે ડુપ્લીકેટ વિમલ પાનમસાલાનું કારખાનું ઝડ્પાયું

સુરત સરથાણા પોલીસે લસકાણા ડાયમંડનગર ખાતેથી ડુપ્લીકેટ વિમલ પાનમસાલાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે પાનમસાલા બનાવવાને લગતાં મશીનરી તેમજ મટિરિયલ કિં. રૂ. 2.93 લાખ સાથે ત્રણને ઝડપી પાડ્યાં છે. સરથાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા ડાયમંડ નગર અમૃત ઉદ્યોગનગર ખાતા નં. 158ના ત્રીજા માળે ભરતભાઈના કારખાનામાં વિમલ કંપનીના ડુપ્લીકેટ પાનમસાલા બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી […]

Continue Reading

વાપી જીઆઇડીસીમાં જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત

વાપી જીઆઇડીસીના સેકન્ડ ફેસમાં આવેલી જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા બે કામદારોના મોત થયા છે જ્યારે પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપની ના માલિક વાપી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા છે. આમ વી આઇ એ ના પ્રમુખ ની જ કંપની માં ઘટના બનતા વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ સ્થળ પર પહોંચી ગયા […]

Continue Reading

પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું પણ પોલીસની હાજરીમાં જ ઘાતક હથિયારો સાથે હુમલો

જુનાગઢ શહેરના દોલતપુરા વિસ્તારમાં આવેલ નેમિનાથ સોસાયટીમાં રહેતો પરણિત યુવક વિરલ પટાટ દોઢેક માસ પહેલા દોલતપુરા ગામની છોકરીને ભગાડી ગયો હતો બાદમાં છોકરીના પરિવારજનોએ વિરલ પટાટ સામે ચોરી સહિતની ફરિયાદ નોંધાવી હતી તે બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું જેમાં પટાટ પરિવાર ચોરવાડના ખંભાળિયા રેહવા ચાલ્યા ગયા હતા આજે તેના જૂનાગઢ સ્થિત મકાનનો માલ સામાન […]

Continue Reading

ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપો

રૂચ તાલુકાના ઝંઘાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ઝંઘાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતાં ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ ઝંઘાર ગામમાં પહોંચી જઇ […]

Continue Reading