ગાંધીનગરમાં પીવાના પાણીની સમસ્યા

ગાંધીનગરમાં પાણી વિતરણની વ્યવસ્થા પાટનગર યોજના વિભાગ હસ્તક છે અને તાજેતરમાં જુના અને નવા સેક્ટરોમાં પાણી વિતરણની વ્યવસ્થા પણ અલગ-અલગ કરી દેવામાં આવી છે તેમ છતા લાઇનમાં ભંગાણ થવાને કારણે કે અન્ય કોઇ તકનીકી કારણોને પગલે શહેરમાં વારંવાર ઓછા ફોર્સ અને ઓછા પ્રમાણમાં પાણી અપવાની ફરિયાદો ઉઠે છે.આજે પણ આ સમસ્યાને કારણે નાગરિકો હેરાન થાય […]

Continue Reading

આજે અમદાવાદની ધમમધતી બજારો બંધ રહેશે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ઘાતકી હુમલામામં 40 જવાનો શહીદ થઇ ગયા છે. હુમલા બાદ દેશની જનતાનું લોહી ઉકળી રહ્યું છે. ગુજરાતની આર્થિક પાટનગર અમદવાદમાં હુમલાનો જરા હટકે વિરોધ કરી રહ્યાં છે. જવાનો પર થયેલા હુમલાના બનાવને લઇને શહેરાના વેપારીઓએ  સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું […]

Continue Reading

અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધી BRTS શરૂ

અમદાવાદમાં નરોડા ગામથી વાસણા સુધીની સીધી બીઆરટીએસ બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. રૂટ નં.૧૪ની આ બસ સેવાથી એસ.ટી. અને રેલવે સ્ટેશનો આવરી લેવાયા છે. કે જેથી આ નરોડા, વાસણાના પટ્ટાના લોકોને એસ.ટી. અને ટ્રેન સેવા સાથે સીધી જ રીતે સાંકળી શકાય. મેમ્કો ક્રોસ રોડ, જી.સી.એસ.હોસ્પિટલ, રાયપુર, આસ્ટોડિયા, દાણીલીમડા ચાર રસ્તા અને અંજલી જેવા […]

Continue Reading

સ્કૂલો-કોલેજો અને કચેરીઓ સહિત ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

કાશ્મિરમાં પુલાવાવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી માટે સ્કૂલો,કોલેજો અને યુનિ.સહિત સરકારી કચેરીઓ સહીત ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા અને આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આતંકવાદી હુમલામા શહીદ થયેલા ૪૪ જવાનોને શ્રદ્ધાંજલી આપવા અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા.જેમા બપોરે ગુજરાત યુનિ.ની એચ.એ.કોલેજના કેમ્પસમાં મોટી […]

Continue Reading

પીએમ નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ ગુજરાતીમાં શું કહ્યું, જાણો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુર ખાતેના મેદાનમાં ગુજરાતી ભાષામાં જ કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે. દરમિયાન સ્ટેજ પર આવકાર ટાણે જ એક મહિલા કાર્યકરે રાહુલ ગાંધીને ગાલ પર ચુંબન કરતા તેઓ ઘડીભર શરમાઇ ગયા હતા. રાહુલ ગાંધીએ 5 લોકસભા મતવિસ્તારને આવરી લેતી સભાને સંબોધનની શરૂઆત જ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા ચોકીદાર […]

Continue Reading

15 લાખ મળશે MLAsનેઃ ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપ એકસાથે

ગુજરાતના ધારાસભ્યો અને તેમના પરિવારજનો જો હવે બીમાર પડશે તો રાજ્ય સરકાર રૂ. 15 લાખ સુધીનો ખર્ચ ભોગવશે. આમ વાર્ષિક 3 લાખની આવક ધરાવતા સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ હેઠળ માત્ર 3 લાખ સુધીની સારવારનો લાભ મળે છે. જ્યારે રૂપાણી સરકારે ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કર્યા વિના કરોડપતિ ધારાસભ્યોની સારવાર માટે 15 […]

Continue Reading

50 વર્ષનો યોગાનુયોગ : વલસાડમાં જે જીતે તેની સરકાર બને

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગું વલસાડનાં ધરમપુરથી ફૂંકયું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે એવો યોગાનુયોગ સ્વ. ઇન્દિરા ગાંધીથી ચાલ્યો આવે છે. જોકે અહીં જ્યારે અપક્ષ કે કૉંગ્રેસ ભાજપ સિવાયનો ઉમેદવાર જીતે ત્યારે સંયુક્ત સરકાર બની હોવાનો પણ અનોખો યોગાનુયોગ છે. 1980માં સ્વ. […]

Continue Reading

CM રૂપાણીનો રાહુલ ગાંધીને સવાલ

લોકસભાની ચૂંટણી 2019નું રણશીંગું ફૂંકવા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર આવ્યા તે પહેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પીપાના નવનિર્મિત બિલ્ડિંગ અને મહિલા હોસ્ટેલનું લોકાર્પણ કર્યા બાદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કૉંગ્રેસની સ્થિતિ સારી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ વિજય રૂપાણીએ સ્પીપાના […]

Continue Reading

કેનેડા રહેતા પરિવારની બોગસ સહિ કરી કાકાએ મિલકત વેચી મારી

કેનેડામાં રહેતી મૂળ કામરેજના વાલક ગામની મહિલાની તેમજ તેના ચાર ભાઈ – બહેનની બોગસ સહી કરી સગા કાકાએ ગામની મિલકત બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી નાખી તેમને હિસ્સો નહીં આપતા એનઆરઆઈ મહિલાએ સરથાણા પોલીસ મથકમાં સગા કાકા અને તેમને મદદ કરનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ […]

Continue Reading

ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવા સામે વિરોધ

ધો.૧૨. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખુદ બોર્ડના જ સભ્યોએ વિરોધ કર્યો હતો. ધો.૧૨ પછીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ગણાવાના નથી. આમ છતા બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર રોષ છે. જે […]

Continue Reading