નર્મદા ડેમનું પાણી કાળુ પડયું, પુરવઠો બંધ કરાયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કેમિકલને કારણે પાણીની ગુણવત્તા બગડી છે અને પાણી રીતસરનુ કાળુ પડયુ છે જેના લીધે રાજય સરકાર હરકતમાં આવી છે. પાણી પીવાયુક્ત ન હોવાથી નર્મદા જિલ્લાના બે તાલુકાના આશરે ૧૩૮ ગામોમાં પાણીનો પુરવઠો હાલપુરતો બંધ કરાયો છે. કાળા પાણીના સેમ્પલ અમદાવાદ-આણંદની લેબમાં મોકલાયાં, પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતાં હજારો માછલીઓ મરી ગઇ […]
Continue Reading
