અમદાવાદઃ બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, સાબરમતીમાં બે પાકા કામના કેદીને કોરોના

અમદાવાદમાં કોરોનાનો પંજો હવો હોટસ્પોટ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પડ્યો છે. પૂર્વ અમદાવાદ ખાતેના બહેરામપુરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શહેરના કોર્પોરેશનના અન્ય કોર્પોરેટરમાં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રોની મતે સાબરમતી જેલમાં પાકા કામના બે કેદીઓને પણ કોરોના થયો હોવાનું જણાયું છે. જેલ તંત્ર […]

Continue Reading

SVP હાઉસફુલ થવાના આરે, હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં મોકલાશે : નેહરા

શહેરમાં કોરોના વાયરસના કહેરમાં ખરા અર્થમાં વધારો થઇ રહયો હોય તેમ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોના પેશન્ટને રાખવાની અને સારવારની ક્ષમતા લગભગ પૂરી થવા આવી છે અને હવેથી નવા કોરોના પેશન્ટને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ઉપર મુજબની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એસવીપી હોસ્પિટલમાં સૌપ્રથમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો, પરંતુ […]

Continue Reading

પરપ્રાંતના મજૂરો ગુજરાતમાંથી વતન જઇ રહ્યાં છે, ઇકોનોમીને ફટકો પડશે

ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા પરપ્રાંતના મજૂરોને રાય સરકારે તેમના વતન જવા માટેની વ્યવસ્થા કરી છે. જેના ભાગપે રાજસ્થાનના ૨૩૦૦ મજૂરોને મોકલી આપવામાં આવ્યા છે, યારે બીજા રાયો સાથે ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. સરકારના આ પગલાંથી રાયની ઇકોનોમીને મોટી અસર થવાની સંભાવના એટલા માટે છે કે યારે નોર્મલ પરિસ્થિતિ થશે ત્યારે ગુજરાતના વિવિધ સેકટરોમાં મજૂરોના […]

Continue Reading

અમદાવાદ, સુરત અને રાજકોટમાં આજથી કોરોના ક્ફર્યુ હટ્યો, લોકો રસ્તે નીકળી પડ્યા

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે. ગુજરાત કોરોના મામલે ભારતમાં બીજા નંબરે લોકડાઉન યથાવત ક્ફર્યુ હટ્યો રોડ રસ્તા પર લોકોનો […]

Continue Reading

અમદાવાદ જિલ્લાના પાંચ દર્દીઓએ કોરોનાને મહાત આપી

અમદાવાદ જિલ્લામાં કોરોનાના 5 પોઝિટિવ દર્દીઓને સઘન સારવાર બાદ આજે રજા અપાઈ છે. આ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના […]

Continue Reading

દરરોજ સાંજે આરોગ્ય વિભાગના કોરોનાના કેસના આંકડાઓ જાહેર થશે: જંયતિ રવી

અત્યાર સુધીમાં પ્રતિ દિવસ 3,000ના ટેસ્ટ થતાં હતા (corona) આગામી દિવસોમાં પણ આવા જ ટેસ્ટ થતાં રહેશે. આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડાઓ જાહેર થશે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગના આંકડાઓ જાહેર થશે, અત્યાર સુધીમાં દિવસમાં બે વખત આંકડાઓ જાહેર થતાં હતા. ટેસ્ટની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં. સરકારે કોઈપણ પ્રકારનાં ટેસ્ટ […]

Continue Reading

કોરોનાનો કહેર: રાજ્યમાં નવા 94 કેસ નોંધાયા, આંકડો 2272 પર પહોંચ્યો

રાજ્યમાં આજે કોરોનાના નવા 94 કેસ નોંધાતા આંકડો 2272 પર પહોંચ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદમાં સિવિલના ડોક્ટર્સનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. જેથી સિવિલ હોસ્પિટલના પાંચ જેટલા કર્મચારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ડોક્ટરના રહેણાંક વિસ્તારને સીલ કરાયો છે. આ ઉપરાંત પેટલાદ પાલિકાએ આ વિસ્તારને સેનેટાઈઝ કર્યો છે. સુરતમાં 17 કેસ , બોટાદમાં વધુ […]

Continue Reading

હોટ સ્પોટ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં, હવે રાજ્યના અન્ય વિસ્તારોમાં ઝુંબેશ શરૂ થશે

હોટ સ્પોટ અમદાવાદ સહિત રાજ્યના પાંચ મહાનગરોમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓને શોધવાની એક સપ્તાહથી ચાલતી કામગીરી હવે મોટા ભાગે પૂરી થતાં રાજ્યના અન્ય નગરો, ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી આવા ચેપગ્રસ્ત લોકોને શોધવા ઝુંબેશ શરૂ થશે, તેમ આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હોટ સ્પોટ એવા અમદાવાદના ક્લસ્ટરમાથી વધુ ને વધુ કેસ […]

Continue Reading

છેલ્લા 12 કલાકમાં 5ના મોત અને નવા 94 કેસ, રાજ્યમાં કુલ કોરોના વાયરસના 2272 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી. ગુજરાતમા નવા કેસ 94 ગુજરાતમાં 12 કલાકમાં મોત 5 ગુજરાતમાં સાજા થયા 5 આરોગ્યવિભાગના અગ્રસચિવ […]

Continue Reading

300 જેટલા નર્સિંગ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવવા એલજી હોસ્પિટલના સત્તાધીશો તૈયાર નથી

શહેરની એલજી હોસ્પિટલના ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયો છે. આજે પણ એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કોરોના ફેલાતા તેઓમાં ફફડાટ છે. આજે 300 જેટલા નર્સિંગ સ્ટાફના લોકોએ એલજી હોસ્પિટલના સત્તાધીશો સમક્ષ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે રજુઆત કરી હતી. પરંતુ સત્તાધીશો દ્વારા […]

Continue Reading