બગસરા તાલુકામાં ધારા 144 લાગુ, દીપડાને પકડવા 8 શાર્પ શૂટર સહિત 200 લોકો ટીમ કામે લાગી

ગીર પંથકમાં દીપડાઓના વધી રહેલા આતંક મામલે જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં ધારા 144 લગાવી દીધી છે. મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સૂર્યાસ્તના 3 કલાક પહેલા 5થી વધારે માણસોનું ટોળુ ભેગુ થઈ શકશે નહીં. તેમજ 8 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવાનો હુકમ કર્યો છે. જો કોઈ ધારા 144નો ભંગ કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ […]

Continue Reading

કોંગ્રેસ અને BTP દ્વારા વિધાનસભા ઘેરાવનું એલાન, આવતીકાલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાશે

કોંગ્રેસ, ભીલીસ્થાન ટાઇગર સેના અને બિનસચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ દ્વારા વિધાનસભા ઘેરાવના એલાન બાદ વિરોધને રોકવા માટે આવતીકાલ સોમવારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે જેથી ગાંધીનગરમાં 6 SP, 25 DySP, 40 PI, 125 PSI સહિત 1500 પોલીસના જવાનો તૈનાત રહેશે. ગાંધીનગરમાં પ્રવેશના અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસની રહેશે ચાંપતી […]

Continue Reading

વડોદરામાં ગેંગરેપના બે આરોપીઓ મામલે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

26 નવેમ્બરના ગુરુવારના રોજ રાત્રીના સમયે નવલખી મેદાનમાં એક સગીર તેની મંગેતરની સાથે બેઠો હતો ત્યારે બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. એક ઇસમે સગીરાનો હાથ પકડી લીધો હતો અને બીજા ઇસમે સગીરાના મંગેતરને તમાચો મારીને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો અને સગીરાને મેદાનની દીવાલની પાછળમાં આવેલી ઝાડીઓની પાછળ લઇ ગયા હતા અને […]

Continue Reading

ગીરમાં દીપડાઓનો આતંક, 10 મહિનામાં ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11ને ફાડી ખાધા, ખેડૂતોમાં રોષ

તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરના રોજ બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજે હાથમાં […]

Continue Reading

પરેશ ધાનણીએ સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ, આંદોલન ચલાવી રહેલા વિદ્યાર્થીઓને અપાઈ ધમકી

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મુદ્દે હજુ પણ ગાંધીનગરમાં કેટલાક વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સહિતના કોંગી નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. સરકારના ગુપ્તચર વિભાગના લોકો ધાકધમકી આપતા હોવાનો પણ પરેશ ધાનાણીએ આક્ષેપ લગાવ્યો હતો. જ્યારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અન્ય પક્ષના ધારાસભ્યો પણ ટેકો […]

Continue Reading

ભર શિયાળે ગુજરાતમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

અરબ સાગરમાં ફરી એક વખત ચક્રવાતની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે સમુદ્રમાં બે સિસ્ટમ કાર્યરત હોવાનું કહ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના અન્ય મોટાભાગે પાકને નુકસાન થતા જગતનો તાત ફરી ભારે ચિંતામાં મૂકાયો છે. ત્યારે બીજી તરફ […]

Continue Reading

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : પરેશ ધાનાણીએ કહ્યું, ‘અમે બિનરાજકીય લડાઈ લડીશુ’

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં (Binsachivalay Exam) ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના (Gandhinagar) રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. જોકે, સરકારે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરતા મુખ્ય આંદોલનકારી યુવરાજસિંહે (yuvrajsinh)એ આંદોલન સમાપ્ત જાહેર કરી દીધું હતું. જોકે, આ તમામ ઘટનાક્રમ વચ્ચે કૉંગ્રેસની એન્ટ્રી થઈ હતી. કૉંગ્રેસના (Congress)ના વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા (Leader […]

Continue Reading

રાજકોટ : ‘હેલમેટ’માં 72 હજાર વાહન ચાલકોને 3.60 કરોડનો ડામ

શહેરમાં ગઈ તા. ૧ નવેમ્બરથી હેલ્મેટના કાયદાનાં ભંગ બદલ ૫૦૦ રૂપિયાનો આકરો દંડ વસુલવાનું પોલીસે શરૂ કર્યું હતું. ગઈકાલે હેલ્મેટ મરજીયાતની રાજય સરકારે જાહેરાત કરી ત્યાં સુધીમાં શહેરમાં પોલીસે હેલ્મેટ બદલ વાહન ચાલકોને એકંદરે ૩.૬૦ કરોડ જેવી માતબર રકમનો દંડ ફટકાર્યો હતો. સૌરાષ્ટ્રનાં સાત જીલ્લા જૂનાગઢ, જામનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં […]

Continue Reading

આંદોલન યથાવત્, મોડી રાત્રે ધાનાણી, અમિત ચાવડા ઉમેદવારોને મળ્યા

બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે બે દિવસથી હજારો પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ કારણે રાજ્ય સરકારે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ નીતપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે લાગતું હતું કે હવે આંદોલનનો અંત આવી જશે. જોકે હજુ પણ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. આંદોલનને […]

Continue Reading

બિન સચિવાલય ભરતી: ઉમેદવારોના નેતા સિંહ આઉટ: કોંગ્રેસના નેતાઓની એન્ટ્રી

ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક ની ભરતી પ્રક્રિયામાં અનેક પ્રકારની ગેરરીતિ થતાં અને તેના પુરાવાઓ આપ્યા હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી નહીં કરતા ઉમેદવારો ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી હડતાલ કરી રહ્યા છે. આજે સાંજે ઉમેદવારોના કહેવાતા નેતા યુવરાજસિંહ જાડેજા અને ગૃહ રાજ્ય મંત્રી વચ્ચે બેઠક થઇ હતી ત્યારબાદ યુવરાજ સિંહ આંદોલનમાંથી ખસી ગયા છે. આમ છતાં […]

Continue Reading