બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગ નામંજૂર, સરકારે SITની રચના કરી

બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સરકારે પરીક્ષાર્થીઓની માગ અનુસાર એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટી 10 દિવસમાં તપાસ કરી સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોનો આગેવાન યુવરાજ સિંહ જાડેજા પણ ઉપસ્થિત હતી. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ […]

Continue Reading

કલેક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે બંધ બારણે થયેલી મીટીંગમાં આખરે શું ચર્ચા થઈ!

છેલ્લાં 24 કલાકથી વધુ સમયથી ચાલતાં ધરણાં બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. […]

Continue Reading

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સરકારે 4 સભ્યોની SITની રચના કરી

છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે યુવાનો પ્રદર્શન કરીને પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચનાની જાહેરાત કરી હતી. તેમાં અગ્ર સચિવને SITના ચેરમેન બનાવાયા છે. તેમાં ગાંધીનગર રેન્જ આઈજીને સભ્ય, કલેક્ટરને સામેલ કરાયા છે. 10 દિવસમાં SIT રિપોર્ટ ગુજરાત સરકારને આપશે.

Continue Reading

સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની બેઠકમાં 5 માગણી સ્વીકારાઈ હોવાનો કલેક્ટરનો દાવો, જાણો રુપાણીએ શું કહ્યું

ગાંધીનગરમાં બુધવારે શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલન બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆઈટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. જો […]

Continue Reading

વડોદરા ગેંગરેપ મામલો : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાશે

વડોદરામાં સગીરા પર ગેંગરેપનાં સમાચારે ચકચાર મચી દીધી છે. આજે સાતમાં દિવસે પણ બંન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આ મામલામાં વાત કરવા માટે વડોદરા પોલીસને મળ્યાં છે. જ્યાં તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે, આ બંન્ને નરાધમોને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે. વડોદરા પોલીસને જોઇતી તમામ મદદ કરવાની પ્રાથમિકતા છે. તેમણે […]

Continue Reading

સુરતમાંથી 42 કિલો બિનવારસી ગાંઝો ઝડપાયો, બીજી તરફ 5 લાખનું ડ્રગ્સ ઝડપાયું

સુરતમાં ટ્રેન દ્વારા ગાંજો ઉતારવાની ઘટના છાશવારે બનતી રહે છે. પોલીસ છાશવારે ગાંજાનો જથ્થો ઝડપતી રહે છે. ગાંજાની હેરાફેરી માટેનો સૌથી સરળ રસ્તો ભારતીય રેલવે બની ચુક્યું છે. મુંબઇથી સુરત અને અમદાવાદ આવતી ટ્રેનમાં ગાંઝાની ખુબ મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. એક સુટકેસ અને બે બેગ ભરીને ગાંજો સુરત રેલવે સ્ટેશને રઝળથી હાલતમાં મુકીને આરોપી […]

Continue Reading

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય તો ગુજરાત સરકાર રદ થશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઇ હતી જેમાં અમદાવાદ સાત લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉમેદવારોએ પસંદગી મંડળના અધ્યક્ષને કરી હતી. એટલું જ નહીં તેના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પણ આપ્યા છે ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી ઉમેદવારો […]

Continue Reading

DPS શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે, 800 વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની DPS ઇસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા […]

Continue Reading

સરકાર ઝુકી : ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં વાહનચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ

ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદાને લીધે લોકોમાં ભારોભાર રોષ ભભૂક્યો હતો. ખાસ કરીને મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ સામે લોકોમાં જુવાળ ઉઠ્યો હોવાના અહેવાલ મ‌ળવાથી રાજ્યની રૂપાણી સરકારે સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારમાં ફરજિયાત હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપતો નિર્ણય લીધો હતો. લોકોના રોષ સામે સરકારે આખરે ઝુકવું પડ્યું છે અને પહેલા ટ્રાફિકના નિયમો ભંગ બદલ દંડની […]

Continue Reading

બિનસચિવાલય પરીક્ષા : 400 વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો, ગેરરીતિ મામલે FIR નોંધી બેની ધરપકડ

‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી… બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ…..’ આ શબ્દો છે એ હજ્જારો […]

Continue Reading