રાજ્યનાં આ બે જિલ્લા કોરોના સામેની જંગમાં જીત્યા, હવે નથી કોઇ કોરોના પોઝિટિવ દર્દી
રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનો (coronavirus) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર (Gandhinagar) અને ગીર સોમનાથ જિલ્લો (GirSomnath) કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી […]
Continue Reading