રાજ્યનાં આ બે જિલ્લા કોરોના સામેની જંગમાં જીત્યા, હવે નથી કોઇ કોરોના પોઝિટિવ દર્દી

રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં (Ahmedabad) કોરોનાનો (coronavirus) કહેર વ્યાપી રહ્યો છે ત્યારે એક સારા સમાચાર સામે આવ્યાં છે. ગાંધીનગર (Gandhinagar) અને ગીર સોમનાથ જિલ્લો (GirSomnath) કોરોના સામે લડીને કોરોના મુક્ત બન્યો છે. ગાંધીનગરનાં મેયર રિટા પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 20 એપ્રિલ 2020 તારીખ સુધીમાં ગાંધીનગર કોરોનાથી […]

Continue Reading

99 વર્ષના રત્નાબાપાએ કર્યું CM ફન્ડમાં દાન, મોદી સાથે ફોન પર કરી આ વાત

માળિયાહાટીના-મેંદરડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રત્નાબાપા ઠુમ્મરે પોતાની મરણમૂડીના ૫૧,૦૦૦ રૂપિયા ગુજરાતના મુખ્ય પ્રધાનને રાહત ફન્ડમાં દાન આપતાં દેશઆખો રત્નાબાપા પર ઓવારી ગયો હતો. રત્નાબાપાએ આપેલા દાનની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચતાં રત્નાબાપાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ગઈ કાલે લગભગ ત્રણ મિનિટ વાત કરી હતી. રત્નાબાપાએ નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે તમે […]

Continue Reading

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા મારવાની સ્થિતિ,સિવિલ હોસ્પિટલ તંત્રએ સારી સુવિધાઓ મળતો હોવાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો

રાજ્યમાં કોરોના દર્દીઓ માટે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલમાં અમદાવાદના ગાંધીરોડના 25 પોઝિટિવ દર્દીઓને વોર્ડમાં જગ્યા જ નથી કહી 6 કલાક બહાર છુટા મૂકી દીધા હતા. હોસ્પિટલ કે સરકારી તંત્રએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. જેનો વીડિયો જાહેર થયા બાદ દોડતા થયેલા તંત્રએ તમામને વોર્ડમાં દાખલ કરી કામગીરી કરી […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 108 નવા કેસ, ચારના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 1851 સુધી પહોંચ્યો

ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો આતંક દિવસેને દિવસે વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના હોટસ્પોટ ગણાતા અમદાવાદ અને સુરતમાં બે-બે મોત નિપજ્યા છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં રવિવારની સરખામણીએ આજે સોમવારના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રવિવારે રાજ્યભરમાં કોરોનાના 354 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારના દિવસે […]

Continue Reading

ગુજરાતના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની અફવા ફેલાવનાર વિરૂદ્ધ ગુનો દાખલ

સાયબર ક્રાઈમના સોશિયલ મોનિટરિંગ સેલમાં હાલમાં લોકોની સોશિયલ મીડિયાની એક્ટિવિટી પર વોચ રાખવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઇ અફવા ફેલાવે તેવા કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય તેવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન સાયબર […]

Continue Reading

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, 5ના મોત સાથે મૃત્યુંઆક 58, કુલ દર્દી 1604, 94 દર્દી સાજા થયા

રાજ્યમાં કોરોનાના વધુ 228 કેસ સામે આવ્યા છે અને 5 લોકોના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1604 દર્દીઓ નોંધાયા છે. તેમજ મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. જ્યારે 94 લોકો સાજા થયા છે. આજના કેસોમાં અમદાવાદમાં 140 અને સુરતમાં 67 કેસો સામે આવ્યા છે. આ પહેલા શનિવારે ગુજરાતમાં 277 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો […]

Continue Reading

જમ્મુ કાશ્મીરના સોપારમાં થયેલા આંતકી હુમલામાં પ્રાંતિજનો CRPF ફરજ બજાવતો સતપાલસિંહ પરમાર સહીત 3 જવાન શહીદ

કોરોના વાયરસના કહેર વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડી રહ્યું નથી. છેલ્લા થોડાક દિવસોથી પાકિસ્તાન તરફથી સતત ઘૂષણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કોરોનાના સંક્રમણમાં આતંકવાદીઓની આતંકી પ્રવૃત્તિ યથાવત રહી છે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કરતા સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા હતા જેમાં સાબરકાંઠાના […]

Continue Reading

અમદાવાદ મનપા અધિકારીઓનું ટેન્શન વધ્યુ, ઈસ્કોન મોલમાં આશ્રીત 200 શ્રમિકોમાંથી 4 કોરોનાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઈસ્કોન મેગા મોલમાં રહેલા 4 શ્રમિકો કોરોનાથી સંક્રમિત થયા છે. મનપા દ્વારા શ્રમિકોને ઈસ્કોન મેગા મોલમાં આશરો આપવામાં આવ્યો છે. 200 શ્રમિકોનો કરાશે ટેસ્ટ શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ થતા AMCના અધિકારીઓની ચિંતકા વધી છે. મોલમાં રહેલા 200થી વધુ શ્રમિકોનો ટેસ્ટ કરાશે. મનપાએ આપ્યો હતો આશરો ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાાન-મોટા […]

Continue Reading

એગ્રેસીવ ટેસ્ટિંગમાં લોકો સહકાર નહીં આપે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે: ડીજીપી શિવાનદં ઝા

સંક્રમિત વિસ્તારોમા હજી પણ લોકો ફરી રહ્યા છે, તેને ધ્યાને લઈને અમદાવાદ અને સુરત શહેરમાં કરયૂ લાગુ કરી તેનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજકોટ શહેરમાં ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જંગલેશ્વર અને રાજલમી સોસાયટીના ૨.૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધુ છે, ત્યારે ત્યાં પણ આજે મધ્યરાત્રિના ૧૨ વાગ્યાથી કરયૂ લાગુ […]

Continue Reading

ગુજરાતમાં રેડ ઝોન ઓછા કરી પહેલાં ઓરેન્જ અને પછી ગ્રીન ઝોન માટે પગલાં ભરો

કેન્દ્ર સરકારે દેશના તમામ રાયોને સૂચના આપી છે કે તેઓ લંબાવાયેલા લોકડાઉનનો ઉપયોગ હોટસ્પોટ (રેડ ઝોન)ને મહદ અંશે ઓરેન્જ ઝોનમાં અને પછી ગ્રીન ઝોનમાં પાંતરિત કરવા માટે કરે. કેન્દ્રએ ગુજરાતના ચીફ સેક્રેટરીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યેા છે. કેન્દ્રએ જણાવ્યું છે કે રેડ ‘હોટસ્પોટ’ જિલ્લામાં આગામી ૧૪ દિવસ સુધી કોઈ નવો કેસ નહીં થાય તો તેને […]

Continue Reading