‘મહા’ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે કે નહીં? વાવાઝોડા ની છેલ્લી સ્થિતિ કેવી છે?

અરબી સમુદ્રમાં ઊભું થયેલું ‘મહા’ વાવાઝોડું હવે ભયાનક બની રહ્યું છે હાલમાં વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 570 કિલોમીટર દૂર છે 2019ના વર્ષ દરમિયાન ગુજરાત પર વાવાઝોડુંની આફત ચોથી વખત ઊભી થઈ છે. બે દિવસ પહેલા હવામાન ખાતાના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, ‘મહા’ વાવાઝોડાનું સંકટ હવે દૂર થઈ ગયું છે કારણ કે, આ વાવાઝોડું […]

Continue Reading

ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા 3 આંચકા, જામનગરથી 29 કિ.મી દૂર ઍપિસેન્ટર

વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે. કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો […]

Continue Reading

ટેકાના ભાવે મગફળી વેચવા જતાં ખેડૂતો હવે રોકાઈ જજો, CM વિજય રૂપાણીએ કરી છે આ મોટી જાહેરાત

હાલ મહા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદ શરૂ થયો છે. તો આ સાથે જ સરકારે ટેકાની ખરીદી શરૂ કરી હતી. જેના કારણે કેટલાય ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ આવ્યા હતા. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ વિજય રૂપાણીએ ટેકાના ભાવની ખરીદી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સીએમ વિજય […]

Continue Reading

ગુજરાત માથેથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતના માથેથી ‘ ‘મહા’ વાવાઝોડાનું સંકટ ટળ્યું હોવાની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, 4 નવે.ના રોજ ‘મહા’ વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે, ત્યારબાદ નબળું પડી ગુજરાતના દરિયા કિનારા તરફ આવે તેવી શક્યતા છે. આગામી 5-7 નવેમ્બર દરમિયાન વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. બીજી તરફ […]

Continue Reading

ગુજરાત ઉપર હવે ‘મહા’ સંકટના ઓળા, ૬-૭ નવેમ્બરે વેરાવળ પાસે ટકરાશે

દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ભારતમાંથી સત્તાવાર વિદાય પછી ઋતુચક્રના બદલાવને પગલે અરબી સમુદ્રમાં જવલ્લેજ બનતી ઘટનાએ ગુજરાત ઉપર ફરીથી વાવાઝોડાનું સંકટ પેદા કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠે, ખાસ કરીને વેરાવળ ખાતે ૬ અથવા ૭ નવેમ્બરે શક્તિશાળી ‘મહા’ વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ચોમાસાના પ્રારંભે ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડાની અસરો સહન કર્યા પછી ફરીથી એક […]

Continue Reading

PMએ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં વિશાળ જનમેદનીને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતિએ વિરાટ પ્રતિભાની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પૂષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આ સમયે […]

Continue Reading

વાહનચાલકો થઈ જજો એલર્ટ, આવતીકાલે અમલી થઈ રહ્યો છે નવો ટ્રાફિક રૂલ

આવતીકાલે લાભપાંચમથી નવો ટ્રાફિક નિયમ રાજ્યમાં અમલી થઈ રહ્યો છે. બે વાર અંતિમ તારીખમાં એક્સટેન્ડ કર્યા બાદ હવે રાજ્ય સરકાર આવતીકાલથી નવો ટ્રાફિક નિયમ અમલમાં લાવવાની છે. તો આવતીકાલે વાહનની સાથે-સાથે લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, RC બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલતા નહી નહીતર ક્યાંક લાભપાંચમનું મુહર્ત તમારાથી જ ના થઈ જાય. આવતીકાલે સવારથી […]

Continue Reading

‘ક્યાર’ બાદ અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સર્જાયુ, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

‘ક્યાર’ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ફરી એક વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડાને ઓમાને ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 6 કલાકે 15 કિલોમીટર નું અંતર કાપી રહ્યું છે. આગામી 6 કલાકમાં સીવીયર સાયક્લોન બની જશે. 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં […]

Continue Reading

વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરનું કેવડિયામાં ઇમરજન્સી લેન્ડિંગ, 5 મિનિટ બાદ ફરી રવાના થયું

સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે કેવડિયા ખાતે દિવસભરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી સાંજે 5 કલાકે હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. જો કે તે સમયે વરસાદ શરૂ થતા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જો કો 5 મિનિટ બાદ વરસાદ રોકાઇ જતાં ફરી હેલિકોપ્ટર રવાના થયું હતું મોદીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગના કારણે અધિકારીઓ દોડતા થયા વડાપ્રધાન મોદી કેવડિયા […]

Continue Reading

વડોદરામાં વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત

વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળક કપડા બદલી રહ્યો હતો, ત્યારે ટાંકીમાં પડી ગયો ખેડા જિલ્લાના નડિયાદ […]

Continue Reading