મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, કોઝવેમાં કાર તણાઈ, સ્થાનિકોએ 4 લોકોને રેસ્ક્યુ કર્યા

કવાંટ, છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે છોટાઉદેપુર પંથક નદી-નાળાઓ છલકાઇ ગયા છે, ત્યારે નસવાડી નજીક આવેલા ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પર એક કાર 100 મીટર સુધી તણાઇ હતી. જોકે સ્થાનિક લોકોએ તણાઇ રહેલી કારમાંથી 4 લોકો બચાવી લીધા હતા. કાર ચાલક ગભરાઇ ગયો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના […]

Continue Reading

નર્મદા ડેમમાં ચાર લાખ ક્યુસેક પાણીની આવક થતા 15 દરવાજા ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા 133.72 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલુ પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમના 15 દરવાજા ખોલી 394432 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતાં સરોવરમાં પાણીનો જથ્થો 4226 મિલિયન ક્યુબીક મીટર થયો છે. 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ […]

Continue Reading

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ શરૂ, અરવલ્લી-સાબરકાંઠા પાણી-પાણી

હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી પહેલાં જ રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર […]

Continue Reading

10 દેશમાં 100 મંદિર બનાવનારા અને 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરાવનારા SMVSના સંસ્થાપક પરમ પૂજ્ય બાપજીને અંતિમ વિદાય

10 દેશોમાં 100 સ્વામિનારાયણ મંદિર બનાવનારા અને 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરાવનારા સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ના સંસ્થાપક પરમ પૂજ્ય બાપજી (દેવનંદનદાસજી સ્વામી)ને શનિવારે અંતિમ વિદાય અપાઈ હતી. પાલખી યાત્રા સ્વામિનારાયણ ધામથી નીકળી સ્વામિનારાયણ ધામ કેમ્પર્સમાં વેદિકા સ્થળે સંપન્ન થઈ હતી. બાપજી ગુરુવારે અંતર્ધ્યાન થયા હતા. 300 કિલો ચંદનના કાષ્ટ દ્વારા તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં […]

Continue Reading

મા-કાર્ડથી આખા દેશની સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકશે

ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મા-કાર્ડની પાછળ જ પ્રધાનમંત્રી કાર્ડની ઇમેજ અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરી દીધું છે. બે કાર્ડ મર્જ કર્યા ગુજરાત […]

Continue Reading

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

ભાવનગરમાં મહિલા બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ લોકમેળાનું આયોજન કર્યુ. જેમાં વ્યવસ્થાને લઈ અફરાતફરી મચતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. લોકગાયક ગીતા રબારીના સ્ટેજ પર પબ્લિક ધસી આવતાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. જનરલ પબ્લિક માટે કરેલી વ્યવસ્થામાંથી લોકો વીઆઇપી જગ્યામાં બેસવા આવી જતાં પોલીસને ભીડને કાબૂમાં લેવા નાકે દમ આવી ગયો. ભીડને કાબૂમાં લેવા પોલીસ, […]

Continue Reading

ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટ’ને સ્થાન

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની […]

Continue Reading

વડોદરા નજીક વાઘોડિયા ખાતે દેશની પહેલી રેલવે યુનિવર્સિટી બનાવવામાં આવશે

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારે રેલવેને બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ૩૧ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. આ સાથે જ ગુજરાતમાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું […]

Continue Reading

ગુજરાતમાં બેફામ રોગચાળો, 97 લાખ લોહીના નમૂના લેવાયા, ઓગસ્ટમાં ડેંગ્યુના 367 અને મેલેરિયાના 1729 કેસ નોંધાયા

રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ વરસાદના વિરામ સાથે જ ગુજરાતભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને લોકો ચિકનગુનિયા, ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોડનો શિકાર થઈ રહ્યા છે. રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં 97 લાખથી વધુ લોહીના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઓગસ્ટના 20 દિવસમાં […]

Continue Reading

રોગચાળો ડામવાની જવાબદારી આપણા બધાની, મલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયોઃ નીતિન પટેલ

રાજયના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં 86 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે ત્યારે હાલની પરિસ્થિતિમાં વાહક જન્ય અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવનાને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય અધિકારીઓ-ટીમ આરોગ્ય આ રોગોના નિયંત્રણ માટે જાગૃતતા અને સક્રિયતા સાથે પ્રોએક્ટિવ ભૂમિકા અદા કરે એ ખૂબ જ અનિવાર્ય છે. મલેરિયાના […]

Continue Reading