નવા ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રજા નેતૃત્વ લે, રાષ્ટ્રને જીવન સમર્પિત કરે: રૂપાણી

નવા ભારતના નિર્માણમાં દરેક ગુજરાતીઓને લીડ લેવા આવાહન કરવાની સાથોસાથ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને તેમના સામર્થ્યથી શાનદાર-જાનદાર ગુજરાતનું નિર્માણ કરવા જણાવ્યુ હતું. તેની સાથે જ નવા ભારતનું નિર્માણ કરવા માટે દેશ માટે જીવવાની ભાવનાને આત્મસાત કરવાનો કોલ તેમણે આપ્યો હતો. ક્ષણ-ક્ષણ રાષ્ટ્રના ઉત્થાનની સમર્પિત કરવા લોકોને જણાવ્યું હતું. ૭૩માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા […]

Continue Reading

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદના મહેમાન બનશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આવતીકાલે અમદાવાદમાં હાજરી આપશે. તેઓ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સંગઠન પર્વ નિમિત્તે 600થી વધુ વિદ્યાર્થીઓને ભાજપમાં જોડશે. સૌરાષ્ટ્ર કેળવણી મંડળના અમૃતબાગ પાર્ટીપ્લોટ – એઇસી પાસે કન્યા છાત્રાલયમાં કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનના આગમન પહેલા ભાજપના કાર્યકરોમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Continue Reading

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે કડાણા ડેમની સપાટી વધી

ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કડાણા ડેમમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં આવેલા મહિબજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં 56 હજાર 261 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો બીજી તરફ 85 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં હાઇડ્રો પાવર હાઉસ તેમજ ગેટ દ્વારા છોડવામાં આવ્યું છે.પાણી છોડવાના કારણે કડાણામાં આવેલો ધોડીયાર બ્રીજ ડૂબમાં જશે. […]

Continue Reading

શોભા લિમિટેડ ગુજરાતમાં 33 માળનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ બનાવશે

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રાજ્યનું પહેલું સૌથી ઊંચું રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. દેશની અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતમાં 33 માળનો રહેણાંક પ્રોજેક્ટ શરુ કર્યો છે અને કંપની આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે અને તેમાં 474 ફ્લેટ્સ હશે. કંપનીના મતે, […]

Continue Reading

ડોક્ટરોની ગામડાઓની સેવામાં ઘટાડો, હવે ત્રણને બદલે એક જ વર્ષ સેવા આપવી પડશે, ઈન્કાર કરનારે રૂ. 20 લાખનો દંડ ભરવો

હાલ રાજ્યની મેડિકલની 5,360 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 12055 એટલે કે 28 ટકા જગ્યાઓ ખાલી છે. તો બીજી તરફ આજે રાજ્ય સરકારે MBBS પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં […]

Continue Reading

બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં નવો ફણગો ફૂટ્યો

ભ્રષ્ટ્રાચારથી ખદબદતી અમદાવાદની વસ્ત્રાલ આરટીઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કેસમાં નવો ફણગો ફૂટયો છે, જેમાં મહિલા આરટીઓ કર્મચારીએ જ એજન્ટને નકલી લાઇસન્સ બનાવવા માટે પાસવર્ડ આપ્યો હતો. આરોપીઓએ પોલેન્ડથી મંગાવેલી પેન ડ્રાઇવથી આરટીઓના ડેટાની ચોરી કરી હતી અને રૃા. ૨૦ હજારમાં ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા […]

Continue Reading

ગુજરાતનાં કચ્છમાં આતંકવાદી ઘુસણખોરીનો ભય, ગુપ્તચર એજન્સીએ કરી પોલીસને એલર્ટ

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોએ આતંકી ઘૂસણખોરીના ભયથી ગુજરાત પોલીસને એલર્ટ કરી દીધી છે. ગુપ્તચર અહેવાલ મુજબ આતંકવાદીઓ ભારત-પાકિસ્તાન સરહદમાં કચ્છ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ સરહદી વિસ્તારોમાં મેરીટાઇમ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી પોલીસને તૈનાત કરવામાં આવી છે. પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે કહ્યું છે કે ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે તમામ જરૂરી […]

Continue Reading

આતંકી હુમલાની આશંકાને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ, બંને સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી

કેવડિયાઃ 15મી ઑગસ્ટે દેશના મહત્વના સ્થળો આતંકીઓના નિશાને હોવાના ઈનપુટ મળતા જ દેશભરમાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા બંધ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આતંકીઓએ રેકી કરી હોવાની જાણ થતા જ ગુજરાતમાં આંતકી હુમલો થવાની શક્યતાએ સેન્ટ્રલ આઈબીના રિપોર્ટને આધારે રાજ્ય પોલીસ મહાનિર્દેશકની સૂચના પ્રમાણે નર્મદા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાઈ એલર્ટ આપવામાં […]

Continue Reading

રાજ્યભરમાં 14 અને 15 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: સતત એક અઠવાડીયા સુધી રાજ્યને ધમરોળ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે. જો કે હવે ફરીવાર મેઘરાજા ગુજરાત પર મહેરબાન થવાની તૈયારીઓ કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓડીશા અને બંગાળ પર દરિયામાં બનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને પગલે […]

Continue Reading

ફુલસ્પીડે વાહન ચલાવનાર નબીરાઓ મર્યા સમજો, પોલીસ કમિશ્નરે જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગયો છે સાથે સાથે અકસ્માતની સંખ્યા પણ વધી છે. ત્યારે તંત્ર પણ ટ્રાફિક અને અકસ્માત ઓછા થાય એ માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે અકસ્માત ઉપર નિયંત્રણ લાવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર પ્રમાણે ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો કેટલી સ્પિડમાં ચાલશે એની […]

Continue Reading