કાશ્મીરને લઇ અમિત શાહની રણનીતિ શું હશે?

ભારત સરકારમાં ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ એકશનમાં આવી ગયા છે. સોમવારના રોજ શાહે પોતાના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં જમ્મુ-કાશ્મીરના એજન્ડા પર વિસ્તારથી વાત થઇ. બેઠકમાંથી જે સંકેત નીકળીને આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે અમિત શાહ ઘાટીમાં પૂર્વ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલનો એજન્ડા લાગૂ […]

Continue Reading

વરસાદ અંગે વિજ્ઞાન પરિસંવાદનું તારણ, આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય

આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવાની સૌને આતુરતા હોય છે. તે આતુરતાનો આજે અંત આવી ગયો છે. જેમાં દરેક ક્ષેત્રે વરસાદ પર સંશોધન કરતા આગાહીકારોએ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન આપી દીધું છે. વર્ષાવિજ્ઞાનના આગાહીકારોએ જણાવ્યું કે આ ચોમાસુ મધ્યમ રહેશે. અને 6 જુલાઈથી ચોમાસુ સક્રિય થશે. તેમજ વરસાદનો બીજો રાઉન્ડ નબળો રહેશે. અને પાછોતરો વરસાદ ખૂબ […]

Continue Reading

વમલેશ્વરમાં પરિક્રમાવાસીઓ પાસે સરકારી બોટમાં ભાડાની થતી ઉઘરાણી

નર્મદા મૈયાની પરિક્રમાના અંતિમ પડાવમાં નર્મદા નદી પાર કરી દહેજના કિનારા તરફ જવા આવતાં પરિક્રમાવાસીઓ પાસેથી હોડીઘાટના સંચાલકો ભાડાની ઉઘરાણી કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે. પરિક્રમાવાસીઓ વિનામુલ્યે નદી પાર કરી શકે તે માટે રાજય સરકાર તરફથી બોટની ફાળવણી કરવામાં આવી છે અને ડીઝલનો પણ ખર્ચો આપવામાં આવે છે. હોડીઘાટના સંચાલકો પગપાળા આવતાં પરીક્રમાવાસીઓ પાસેથી 100 […]

Continue Reading

કેન્દ્ર સરકારે FDના વ્યાજ પર TDSમાં આપી મોટી રાહત

ઈન્કમટેક્સ કાયદા અંતર્ગત બેંકો, અને પોસ્ટ ઓફિસમાંથી મૂકેલી ફિક્સ ડિપોઝિટની રકમ પર મળતા વ્યાજ પર TDS લાગુ પડે છે. કેન્દ્ર સરકારે, રૂ. પાંચ લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા સિનિયર સિટીઝનોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં ફોર્મ- ૧૫ H જમા કરાવીને ડિપોઝિટની વ્યાજની આવક પર TDS માફી મેળવી શકશે. અત્યાર સુધી રૂ. ૨.૫ લાખથી વધુ આવક ધરવતા […]

Continue Reading

ગુજરાતના 1000થી વધુ ભાજપના નેતાઓ દિલ્હી જશે

આવતીકાલે 30મી જૂને સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન પદ તરીકેની શપથ લેવા જઈ રહ્યાં છે. ત્યારે દેશભરમાંથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે ગુજરાતમાંથી એક હજાર જેટલા ભાજપના આગેવાનો, મોટા ઉદ્યોગપતિઓ, ધારાસભ્યો આજે સવારથી દિલ્હી જવા રવાના થયા છે. જેથી દિલ્હી જતી મોટા ભાગની ટ્રેન અને ફ્લાઈટ […]

Continue Reading

અમૂલ ડેરી અહીં ઉભો કરશે નવો પ્લાન્ટ

આખા એશિયામાં અમૂલ ડેરીએ નામના કમાવ્યા બાદ આજે તેને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૂલ ડેરી બનાસકાંઠામાં નવો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યો છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમૂલ ડેરી આગામી બે વર્ષમાં પોતાનું ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂપિયા 1200 કરોડનું રોકાણ કરશે અને બનાસકાંઠામાં નવો પ્લાન્ટ ઉભો કરશે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે […]

Continue Reading

મોદીના નવા કેબિનેટમાં યુવા, મહિલા, પ્રોફેનશલ અને ટેક્નોક્રેટને સમાવવામાં આવી શકે

વડાપ્રધાન મોદી 30મેના રોજ શપથ લેવાની સાથે તેમની બીજી ઈનિંગની શરૂઆત કરશે. જો કે, સંસદના સેન્ટ્રલ હોલમાં મોદીએ તેમના ભાષણમાં સ્પષ્ટતા કરી દીધી હતી જેથી નવા મંત્રીમંડળ અંગે અટકળો કરવી વ્યર્થ છે. નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે. જેમાંથી 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતો હોઈ શકે છે. વડાપ્રધાન કાર્યશૈલી પર નજીકથી નજર […]

Continue Reading

રાજીનામું આપવા અડગ રાહુલ ગાંધીને મનાવવા ખુદ પહોંચ્યા પ્રિયંકા

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા રકાસ બાદ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર હજી પોતાના નિર્ણય પર અડગ છે. જેને લઈને મંગળવારે દિલ્હીમાં પોતાના નિવાસ્થાન પર હલચલ વધી ગઈ છે. સવારથી જ મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે. રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓએ મનાવ્યા બાદ હવે ખુદ પ્રિયંકા […]

Continue Reading

કોંગ્રેસમાંથી હજી 15થી 17 ધારાસભ્યો તૂટશે : અલ્પેશ ઠાકોર

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. સોમવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરે […]

Continue Reading

બીજી વખત સાંસદ ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત વારાણસી ગયા

લોકસભા ચૂંટણીમાં જીત પછી વડાપ્રધાન મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અમિત શાહની સાથે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા. મોદીએ દીનદયાળ હસ્તકલા સંકુલમાં કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. તેમનો સંતોષ જ મારો જીવનમંત્ર છે. ચૂંટણીમાં કાશીને લઈને નિશ્ચિત હતો, તેથી જ બાબા કેદારનાથના દરબારમાં જઈને બેસી ગયો હતો. વારાણસી […]

Continue Reading