સૌરાષ્ટ્રમાં 5 ડેમો ભરાયા હતા, તંત્રના કયા પાપે લોકોને પાણી માટે મારવા પડે છે વલખા!
સૌરાષ્ટ્રમાં પેદા કરવામાં સરકારની અણઆવડતે પણ મોટો રોલ ભજવ્યો છે કેમ કે આંકડાં કહે છે કે, ૨૦૧૭ની તુલનામાં ૨૦૧૮ના ચોમાસામાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૨૭ ડેપ પૈકી ૭ ડેમ ૮૮થી ૧૦૦ ટકા ભરાયા હતા. અલબત્ત બાકીના ૨૦ ડેમમાં ઓછા વરસાદથી ઓછું પાણી આવ્યું હતું તેય હકીકત છે. અમરેલીનો ધાતરવાડી ડેમ, ગીર-સોમનાથના હિરણ-૨, મછુન્દ્રી, રાવળ ડેમ તથા […]
Continue Reading
