તબ્લીગ જમાત: સૌથી વધુ ૫૭ લોકો અમદાવાદમાંથી મળ્યા, શહેરમાં લોકડાઉનનો અમલ થતો નથી :ત્યાં કડક અમલ કરાવાશે: ડીજીપી શિવાનદં જહાં

તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાય પોલીસ વડા શિવાનદં ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી છે.જેમાં ૧૯ લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના […]

Continue Reading

રાજ્યમાં 73 પોઝિટિવ કેસ, કુલ 6 દર્દીના મોત, ત્રણ સાજા થયેલા કોરોનાના દર્દીઓની ઉમર 55-60 વર્ષનીઃ જયંતિ રવિ

ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે  અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી […]

Continue Reading

વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે. 3 દિવસમાં 28 સેમ્પલ નેગેટિવ આવ્યા વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 28 સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના […]

Continue Reading

ગુજરાત બોર્ડર પર શ્રમિકોની હાલત કંફોડી, રાજસ્થાન પોલીસે શ્રમિકોને સરહદમાં જ ઘુસવા ના દીધા

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં રહેલા બીજા રાજ્યોના શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી છે. ત્યારે આજે એક ગુજરાતી તરીકે તમામ લોકોને ગર્વ થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. આખા દેશમાં પીએમ મોદીએ કોરોના વાયરસના કારણે લોકડાઉન કર્યું છે. ત્યારે તમામ રાજ્યોની સરકારે પોતપોતાની બોર્ડર સીલ કરી દેવામાં આવી […]

Continue Reading

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 73, રાજ્યમાં 6ના મોત 4 દર્દી થયા સ્વસ્થ

રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 73 થઈ ચુકી છે. અમદાવાદમાં વધુ 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 6 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 4 દર્દી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. રાજકોટ બાદ અમદાવાદમાં વધુ 2 દર્દી નોંધાયા છે. જેમાં એક છે 55 વર્ષના પુરુષ છે અને બીજા 32 […]

Continue Reading

તો અમદાવાદની 17 મોટી હોસ્ટેલ, મોટેરા સ્ટેડિયમને જ હોસ્પિટલમાં ફેરવી દેવાશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થવા સાથે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વિદેશ પ્રવાસ કરનારાઓની સાથોસાથ હવે એમના સીધા સ્પર્શ અને સંપર્કમાં આવનારાઓના ક્લસ્ટર સાથે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કેટલાક કિસ્સામાં કમ્યુનિટી સ્પ્રેડના કિસ્સા વધી રહ્યા છે એવા સંજોગોમાં હજુ ગામડાંમાં પહોંચેલા લોકોમાં કેટલો ચેપ પ્રસર્યો છે એનો અંદાજો લગાવી શકાય એમ નથી, […]

Continue Reading

મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી, કોરોનાના કહેર વચ્ચે ઉમેદવારોની ભારે ભીડ જામી

રાજ્યમાં કોરોનાના 69 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 23 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ત્રણના મોત થઈ ગયા છે. હાલની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા 354 મેડિકલ અને 354 પેરા મેડિકલની કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી […]

Continue Reading

ડોક્ટરોએ સિવિલને પોતાનું ઘર બનાવ્યું , 100 ડોક્ટર સહિત નર્સિગ સ્ટાફ હોસ્ટેલમાં જ રહેશે

રાજકોટમાં ડોક્ટરોએ હોસ્પિટલને પોતાનું ઘર બનાવ્યું છે. રાજકોટમાં કોરોના દર્દીની સારવાર આપનાર ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સિવિલ હોસ્પિટના કમાઉન્ડમાં આવેલી નર્સિંગ હોસ્ટેલમાં રહેશે. 100 ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલની નર્સિંગ હોસ્પિટલમાં રહેશે. જાહેરમાં ક્રિકેટ રમતા 14 લોકો સામે ગુનો કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી […]

Continue Reading

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, અમદાવાદમાં કોરોનાને કારણે બીજું મોત

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે બીજુ મોત મોત થયું છે આ સાથે જ રાજ્યમાં કુલ મોતનો આંક ચાર થયો છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે 46 વર્ષીય મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ છે. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે. કોરોના વાઇરસના કારણે […]

Continue Reading

લોકડાઉનમાં લટાર મારવા નીકળ્યા તો ગુનો દાખલ થશે, કારકિર્દી મુશ્કેલ બનશે અને પાસપોર્ટ બનાવવામાં તકલીફ થશે: DGPની ચીમકી

કોરોના વાઈરસના પગલે ગુજરાતમાં લોકડાઉન છે ત્યારે લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે. યુવાનો ઈતિહાસ ગુનાહિત ગણાશે રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ […]

Continue Reading