ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી, આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી 13 વર્ષ બાદ આજે યોજાઈ રહી છે. દેવ પક્ષ અને આચાર્ય પક્ષના 6-6 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. મતદાર યાદીમાં નામ ઉમેરવા ને લઈને ઘણા સમય થી વિવાદ ચાલતો હતો ત્યારે આ ચૂંટણી નું મતદાન આજે સવારે 8 કલાકથી શરુ થઈ ગયું છે અને સાંજે 5 કલાકે પૂર્ણ થશે. આ […]

Continue Reading

સુરતઃ તાપી કિનારે તાપી બચાવવા માનવસાંકળ રચાઇ

નવગુજરાત સમય, સુરત લવ તાપી, કેર તાપી ટીમ દ્રારા રવિવારે તાપી બચાવો અભિયાન અંતગર્ત માનવસાંકળ રચવાના કાર્યક્રમમાં શહેરના અનેક લોકો જોડાયા હતા અને તાપીને ફરી હરિયાળી કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.મહિલાઓએ પણ માનવસાંકળના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.શહેરીજનોએ તાપી કિનારે નારા પણ લગાવ્યા હતા. શહેરની જીવાદોરી તથા આન, બાન અને શાન સમાન તાપી નદીને બચાવવા થોડા […]

Continue Reading

એનડીએ 347 બેઠકો અને ભાજપ 299 બેઠકો મેળવશે:સટ્ટાબજારનું અનુમાન

લોકસભા ચૂંટણી ૨૦૧૪ની સરખામણીમાં સટ્ટાબઝારે ભારતીય જનતા પાર્ટીને ૨૮૨થી વધુ એટલે ૨૯૯ બેઠકો લોકસભા ચૂંટણી-૨૦૧૯માં આપી છે અને ૫૪૩ બેઠકોમાંથી ૩૪૭ બેઠકો એનડીએને ફાળવી હોવાનું જાણવા મળે છે. સટ્ટાબજારે ભારતના બધા પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એટલે એનડીએને કેટલી બેઠકો મળશે એનો અંદાજ વ્યક્ત કર્યો […]

Continue Reading

ગુજરાત યુનિવર્સિટીમાં માર્કશીટ મામલે ફરી થયો છબરડો

વિવાદોમાં રહેનારી ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાર પરિણામના છબરડાને મામલે ફરી એક વિવાદોમા ઘેરાઈ છે. સાયન્સ ડિપાર્ટમેંટના બી.એસ.સી સેમ-3 ના વિદ્યાર્થીના રિસલ્ટમાં છબરડો સામે આવ્યો છે. પરીક્ષા દરમિયાન બેઠક નંબર 3386 અને જ્યારે પરિણામ આવે ત્યારે બેઠક નંબર 3886 આપવામાં આવ્યો છે. એટલે કે બંને નંબર અલગ અલગ અલગ આવવાવથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વારંવાર હેરાન થવું […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનેથી ભાજપી કાર્યકરો વારાણસી જવા રવાના થયા હતાં. ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન પુર્ણ થઈ ગયું છે. ત્યારે સુરતને કર્મભુમિ બનાવનાર અને સુરતમાં રહેતા ઉત્તર પ્રદેશના ભાજપના કાર્યકરો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત ક્ષેત્ર વારાણસી ખાતે જઈ વડાપ્રધાન માટે પ્રચાર કરવા સુરતના ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી રવાના થયા […]

Continue Reading

પૂર્વ ગુજરાત સીએમ શંકર સિંહ વાઘેલા બોલ્યા – ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ બીજેપીનુ ષડયંત્ર

ગુજરાતના પૂર્વ મુખ્યમંતી શંકર સિંહ વાઘેલાએ દાવો કર્યો કે 14 ફેબ્રુઆરીના રોજ થયેલો પુલવામા હુમલો ગોધરાની જેમ બીજેપીનુ ષયંત્ર હતુ. બીજેપી અને કોંગ્રેસ પછી હવે એનસીપીઈમાં આવેલ વાઘેલાએ આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલામા ઉપયોગમાં લેવાયેલ આરડીએક્સથી લૈસ વાહનનુ શરૂઅતી રજીસ્ટ્રેશન ગુજરાતનુ હતુ. બુધવારે વાઘેલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે બીજેપી સરકારે અતંકવાદનો ઉપયોગ ચૂંટણી જીતવા […]

Continue Reading

ગુજરાતમાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી?

ગુજરાતના અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનાં કેટલાંક ગામો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે. બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી અને ઉપમુખ્ય મંત્રી લોકોને પૂરતું પાણી મળી રહેશે એવું આશ્વાસન આપી રહ્યા છે. મે મહિનો માંડ શરૂ થયો છે ત્યાં તો સૌરાષ્ટ્ર, બનાસકાંઠા […]

Continue Reading

જળસંકટ: ગુજરાતમાં ડુંગળીની વાવણી 80% ઘટી, હવે બધાને રડાવશે

જળસંકટને લીધે ગુજરાતમાં ઘણાં પાકો અને શાકભાજીઓની ખેતીને ભારે અસર થઈ છે. અહીં ડુંગળી વાવણીમાં જ 80% નો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના કૃષિ વિભાગની વાવણી રિપોર્ટ મુજબ આ વર્ષે, ડુંગળીની વાવણી માત્ર 1811 હેકટરમાં કરવામાં આવી છે, જે ગયા વર્ષે તે 9214 હેકટરમાં થઇ હતી. વાવણી ઓછી થવાના કારણે ડુંગળીના ભાવ હવે ખુબ વધારે […]

Continue Reading

ગુજરાત કરતાં ઓડિશામાં વધુ વાવાઝોડાં કેમ આવે છે?

ઓડિશામાં હાલ છેલ્લાં 20 વર્ષનું સૌથી ભયાનક વાવાઝોડું ‘ફોની’ ત્રાટક્યું છે. જે ઓડિશાની સાથેસાથે આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને પણ અસર કરશે. આશરે 10 લાખથી પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નૅવી તથા કૉસ્ટગાર્ડને ઍલર્ટ પર રાખવામાં આવ્યાં છે. એનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમોને પણ રાહત કાર્ય માટે તહેનાત કરી દેવામાં આવી છે. બંગાળની […]

Continue Reading

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા

ગાંધીનગર: મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા હતા. વિધાનસભાની મોરવા હડફની અનુસૂચિત જનજાતિ અનામત બેઠક પરથી ખાંટે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર રજૂ કરી ઉમેદવારી નોંધાવી ચૂંટણી જીત્યા હતા. જેની સામે ભાજપના હારેલા ઉમેદવારે પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની પર હાલ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે.વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું […]

Continue Reading