ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે વણઝારા અને અમીનને ડિસ્ચાર્જ કર્યા
ઇશરત જહાં કેસમાં CBI કોર્ટે પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે મોટી રાહત આપતા કેસમાંથી ડિસ્ચાર્જ (દોષમુક્ત) કર્યા છે. સીબીઆઈ જજ જે.કે. પંડ્યાએ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ગ્રાહ્ય રાખી છે. રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને દોષમુક્ત જાહેર કર્યા છે. કોર્ટે એન.કે અમીન અને ડી.જી વણઝારાની અરજી મંજૂર રાખતા […]
Continue Reading
