ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટ’ને સ્થાન

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની […]

Continue Reading

દિલ્હીમાં રૂ.131 કરોડના ખર્ચે ‘ગરવી ગુજરાત ભવન’નું નિર્માણ, પીએમ મોદી દ્વારા 2 સપ્ટે.એ લોકાર્પણ

ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નીતિન પટેલ મુજબ, દિલ્હીના અકબર રોડ પર 131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાત ભવનનું 2 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ ભવનના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રીઓ સહિત ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નવા […]

Continue Reading

પાકિસ્તાનમાં જતા પાણી પર કાપ મુકવા ભારત બનાવી રહ્યું છે પ્લાન

ભારત સરકારે પોતાના હિસ્સાનું પાણી પાકિસ્તાન જતું રોકવા પર કામ કરી રહ્યું છે. ભારત પોતાના હિસ્સાનું પાણીનો ઉપયોગ ખેતરો અને ઉદ્યોગો માટે કરવા માંગે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાન ચાલ્યું જાય છે. તેના પર અમે કામ કરી રહ્યાં છીએ કે કેવી રીતે અમે આપણા ભાગનું પાણી પાકિસ્તાન જતું […]

Continue Reading

દસ વર્ષની સૌથી ખરાબ સ્થિતિમાં ખાનગી કંપનીઓના સેલરી ઇન્ક્રીમેન્ટ

દેશમાં આર્થિક મંદીએ ખાનગી કંપનીઓની કમર તોડી નાંખી હોવાના અહેવાલ છે. જેના કારણે આ વર્ષે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓના પગાર વધારા પર પ્રતિકૂળ અસર પડી છે. સીએમઆઇઇના આંકડાઓ આ વાતની ખાતરી કરે છે કે, ખાનગી ક્ષેત્રમાં આ વર્ષે પગાર વધારો વિતેલા 10 વર્ષના સૌથી નીચલા સ્તરે રહ્યો. દેશમાં બેરોજગારી દર 6.1 ટકા છે જે […]

Continue Reading

લાચાર પાકિસ્તાનને હવે પ્રિયંકા ચોપરાથી થઇ રહી છે બળતરા, UNમાં કરી અરજી

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સંપૂર્ણ રીતે બોખલાઈ ગયું છે. આ બોખલાહટના કારણે તે દુનિયાના ઘણા દેશો પાસે મદદ માંગી ચુક્યો છે. તેના હાથમાં કઈ ન આવેલા તેણે હવે વધુ એક બાળકો જેવી હરકત કરી છે. પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન। એમ. મજારી એ યુનિસેફના ચીફને પત્ર લખીને કહ્યું છે કે યુએનના ગુડવિલ એમ્બેસેડર […]

Continue Reading

દિલ્હીમાં ‘રવિદાસ મંદિર’ તોડવા મુદ્દે દલિત જૂથોના દેખાવો

દેશની રાજધાની દિલ્હીમાં ડીડીએ એટલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ‘રવિદાસ મંદિર’ તોડવામાં આવ્યું છે. જેના કારણ મોટી સંખ્યામાં દલિત જૂથો દ્વારા બુધવારે દેખાવો યોજવામાં આવ્યાં હતાં. જોકે, સાંજ પડતાં સુધીમાં પરિસ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસે દેખાવ કરી રહેલાં લોકો પર લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. લાઠીચાર્જમાં હજુ સુધી કોઈ વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ સાંપડ્યા નથી. […]

Continue Reading

અમેરિકાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરતા ખળભળાટ

મધ્યમ અંતરની પરમાણુ સંધિ(ઇન્ટરમિડિયેટ રેન્જ ન્યુકિલઅર ફોર્સિસ ટ્રિટી)થી અલગ થયા પછી અમેરિકાએ પ્રથમ વખત મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કર્યુ હતું. આઇએનએફ સંધિથી અલગ થયાના એક સપ્તાહ પછી જ અમેરિકાએ મિસાઇલનું પરીક્ષણ કર્યુ છે. ચીન અને રશિયાએ મધ્યમ અંતરની ક્રૂઝ મિસાઇલનું પરિક્ષણ કરવા બદલ અમેરિકાની ટીકા કરી છે. બંને દેશોએ અમેરિકાના મિસાઇલ પરીક્ષણની ટીકા કરતા […]

Continue Reading

તા.૨૩મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અપાશે

યુએઇના સૌપ્રથમ ‌BAPS હિંદુ મંદિર કે જેનું નિર્માણ આ દેશની રાજધાની અબુ ધાબી ખાતે થઈ રહ્યું છે, ત્યાં તા.૨૩મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૩મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘Order of Zayed’ અપાશે. જેની એપ્રિલ-૨૦૧૯માં જાહેરાત થઈ […]

Continue Reading

આઇઆરસીટીસી અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ તેજસ ચલાવશે, ભાડુ પણ નક્કી કરશે

રેલવે દ્વારા દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઈ તેજસ ટ્રેનનું સંચાલન ઇન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસ(આઇઆરસીટીસી)ને સોંપાશે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અમુક ટ્રેનને ખાનગી કંપનીઓ દ્વારા સંચાલન આપવાની યોજના પહેલા પરિક્ષણના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં રેલવે તેમના ડ્રાઇવર અને ગાર્ડ આપશે સૂત્રો પ્રમાણે આઇઆરસીટીસીને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી પણ આપવામાં […]

Continue Reading

UNSCમાં ફજેતો થવા છતા ના સુધર્યું પાકિસ્તાન, હવે ભારત વિરુદ્ધ ભરશે આ પગલું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસફળ થયા બાદ પાકિસ્તાનની હાલત અસ્થિર થઈ ગઈ છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન હવે નવો દાવ અજમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાને નિર્ણય કર્યો છે કે તે કાશ્મીર મુદ્દાને લઇને આંતરરાષ્ટ્રિય કૉર્ટમાં જશે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની મોટાભાગની ખાસ જોગવાઈઓ હટાવવામાં આવ્યા […]

Continue Reading