ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આજે સવારથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર અને મોર્ટાર છોડવામાં આવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે સામ-સામે આ ગોળીબારમાં ભારતના એક જવાન શહીદ થયા છે. શનિવારે સવારે અંદાજે 6.30 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં આવેલી […]

Continue Reading

ઈમરાન ખાને ટ્રમ્પને મનાવવાની કોશિશ બહુ કરી છતાં અમેરિકાએ રૂ. 3130 કરોડની મદદ રોકી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગયા મહિને જ ટ્રમ્પ પ્રશાસન સાથે સંબંધો સુધારવા માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. ઈમરાને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની પોતાની મુલાકાત સફળ ગણાવી હતી. જોકે તેમ છતાં પણ અમેરિકાએ પાકિસ્તાન માટે કોઈ પણ પ્રકારના સહયોગની જાહેરાત નહતી કરી. ઉલટાની તેમને આપવામાં આવતી આર્થિક મદદ ઓછી કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે […]

Continue Reading

ભારત-ભૂટાન વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર, મોદીએ કહ્યું- અમે પાડોશી દેશના વિકાસ માટે કટિબદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. અહીં વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા છે. આ દરમિયાન ‘ભારત માતાની જય’ અને ‘મોદી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થિંપૂ એરપોર્ટ પર વડાપ્રધાન લોતે શેરિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ પહેલાં તેમણે 2014માં પહેલીવાર વડાપ્રધાન […]

Continue Reading

એમ્સના ઇમરજન્સી વોર્ડ પાસે આગ લાગી, ફાયરબ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળ પર

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એમ્સ)માં શનિવારે આગ લાગવાથી અફરાતફરી મચી ગઇ. રિપોર્ટ્સ પ્રમાણે ઇમરજન્સી વોર્ડ પાસે પહેલા અને બીજા માળે આગ લાગી છે. ત્યારબાદ ઇમરજન્સી સેવાઓને તુરંત બંધ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 34 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં લાગેલી છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે આગનું કારણ શોક સર્કિટ હોઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇમરજન્સી […]

Continue Reading

ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ

અત્યારે ફક્ત ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓટોમોબાઈલ સેક્ટરની હાલત ખરાબ ચાલી રહી છે. ભારતીય સ્ટેટ બેન્કના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીન, જર્મની અને અમેરિકાના ઓટો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રે એના માટે મહત્ત્વનું થઈ જાય છે કે, ઓટોમોબાઈલ ક્ષેત્રે દરેક વર્ષ ત્રણ કરોડ લોકોને રોજગારી આપવાનું કાર્ય કરે […]

Continue Reading

સોનાનો ભાવ 38400 ને પાર, ચાંદી 45 હજાર રૂપિયાની નજીક

સોના અને ચાંદીના ભાવોએ ફરી એક નવો રેકોર્ડ બનાવ્યો. એકવાર દિલ્હી બુલિયન માર્કેટમાં ડિમાન્ડ વધી ગયા પછી સોનાની કિંમત 38 હજાર રૂપિયાને પાર કરી ગઈ. તે જ સમયે, ચાંદી પણ નવા સ્તરે સ્પર્શ કરી રહી છે. નિષ્ણાંતોના મતે દિવાળી સુધી સોનાનો ભાવ 40 હજાર રૂપિયાથી પણ આગળ વધી શકે છે. શુક્રવારે સોનાના ભાવ શુક્રવારે 99 […]

Continue Reading

મહેબૂબા મુફ્તીની દીકરીએ ગૃહમંત્રીને પત્ર લખી કહ્યું – પશુઓની જેમ પુરી રાખ્યા છે, ધમકીઓ મળે છે

કાશ્મીરમાં લોકડાઉનનો 12મો દિવસ છે અને હજુ પણ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓને ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે. બે પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ હતી. મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા જાવેદે એક વોઈલ મેસેજ કરીને જણાવ્યું હતું કે તેની પણ અટકાયત કરવામાં આવી છે. તેણે એવો આક્ષેપ કર્યો કે તેને ધમકીઓ મળી રહી […]

Continue Reading

J&K: સરકારી ઓફિસ-શાળાઓ ખુલી, ક્ષેત્રવાર લેન્ડલાઈન ટેલિફોન સર્વિસ શરૂ થશે

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યના પૂનર્ગઠન બાદ ઘાટીમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. આજથી ઘણાં સ્થાનો પર ટેલિફોન, લેન્ડલાઈન સેવા શરૂ થઈ જશે. જ્યારે આગામી અઠવાડિયાથી શાળાઓ શરૂ થવા લાગશે. સોમવારે વાહનવ્યવહાર પણ શરૂ થઈ જશે. રાજ્યના મુખ્ય સચિવ બી.આર.સુબ્રમણ્યમે આજે પ્રેસ કોન્ફરન્સમાં આવા ઘણાં નિર્ણયોની જાણકારી આપી. તેમણે કહ્યું કે, સરહદપારથી થતા […]

Continue Reading

UNSCમાં બંન્નો દેશોને શાંતિ રાખવાની અપીલ, ભારતે કહ્યું ‘આંતકવાદ છોડો પછી બીજી વાત’

UNSCની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સભ્ય દેશોએ બંન્ને દેશોને શાંતિથી રહેવા માટે કહ્યું છે. તેમજ કહ્યું કે એવા કોઈ એક્શન ન લેવા કે જેથી બંન્ને દેશોમાં તણાવ ઉત્પન થાય. આ મુદ્દા પર ભારતનાં રાજદુત અકબરૂદીનને કહ્યું કે કાશ્મીર અને આર્ટિકલ 370 હટાવવો એ ભારતનો આંતરિક મુદ્દો છે. માત્ર ભારત જ નક્કી કરી શકે કે […]

Continue Reading

J&K: ચીનની ચાલબાજીઓમાં ફસાઈને UNSC બંધ રૂમમાં કરી શકે છે કાશ્મીર પર ચર્ચા

ચીનના દબાણમાં ઝૂકીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે જમ્મુ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયકના જણાવ્યા મુજબ ચીનની માંગ પર આ ચર્ચા સુરક્ષા પરિષદ બંધ રૂમની અંદર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના વિશેષાધિકાર ખતમ કરવા વિશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને એક પત્ર લખ્યો છે. હવે એ પત્રના […]

Continue Reading