ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આજે સવારથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર અને મોર્ટાર છોડવામાં આવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે સામ-સામે આ ગોળીબારમાં ભારતના એક જવાન શહીદ થયા છે. શનિવારે સવારે અંદાજે 6.30 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં આવેલી […]
Continue Reading
