થોડા જ વરસાદમાં મુંબઈ થયું પાણી-પાણી: ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

મહારાષ્ટ્રમાં સંપૂર્ણરીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે વ્હેલી સવારથી જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વરસાદના કારણે મુંબઈના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે મુંબઈનું તાપમાન 27 ડિગ્રીની આસપાર પહોંચી ગયું છે. મુંબઈમાં આજે સવારથી પડી રહેલા […]

Continue Reading

બ્રિટનની કોર્ટે નિરવ મોદીના 25 જુલાઇ સુધી રિમાન્ડ લંબાવ્યા

બ્રિટનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઇ સુધી વધારી દીધા છે. ભારતે દાખલ કરેલા પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ૪૮ વર્ષીય નિરવ મોદીની માર્ચમાં ધરપકડ થયા પછી તે દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અગાઉ ૧૨ જૂને બ્રિટનની હાઇકોર્ટે મોદીની […]

Continue Reading

પાકિસ્તાનને સેમિફાઇનલમાં ન પહોંચવા દેવા ભારત આગામી મૅચ હારશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી બસીત અલીએ પાકિસ્તાનની ટીવી ચેનલ ‘એઆરવાય’ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે ભારત વર્લ્ડ કપની આગામી મૅચમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણીજોઈને હારશે. અલીએ કહ્યું, “ભારત અત્યાર સુધી પાંચ મૅચ રમ્યું છે અને તે ક્યારેય નહીં ઇચ્છે કે પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચે.” અલીએ એવું પણ કહ્યું કે અફઘાનિસ્તાન સામે શ્રીલંકા અને બાંગ્લાદેશ […]

Continue Reading

એર ઇન્ડિયાના વિમાનમાં બોમ્બની ધમકી મળતાં લંડનમાં ઇમર્જન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયાના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળતાં તેને લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટમાં ફરજીયાત ઉતારવાની ફરજ પડી હતી.વિમાન ૧૯૧ મુંબઇથી અમેરિકાના નેવાર્કની ફલાઇટ પર હતો ત્યારે સુચના મળી હતી કે વિમાનમાં બોમ્બ મૂકાયો છે. આ ખબર મળતાં જ અમેરિકા તરફ આગળ વધી રહેલા વિમાનને પરત લંડન લાવવામાં આવ્યું હતું જ્યાં તેની સંપૂર્ણ ચકાસણી પછી રવાના […]

Continue Reading

જાપાનમાં મળ્યા PM મોદી – ડોનાલ્ડ ટ્રમ્પસ

જાપાનના શહેર ઓસાકામાં જી-20 બેઠક ચાલી રહી છે. શુક્રવારે સવારે અમેરિકા-જાપાન-ભારતના નેતાઓની ત્રિપક્ષીય બેઠક શરૂ થઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની પીએમ શિન્જો આબે ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં અનેક મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. ઈરાનના મુદ્દે પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે બહુ […]

Continue Reading

ભારતે બેલિસ્ટિક મિસાઈલનું કર્યું સફળ પરિક્ષણ, દુશ્મનો પર કરશે વાર

સંરક્ષણ ક્ષેત્રે ભારતે એક પગલું આગળ વધાર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ (SFC)એ નાઈટ-ફાયરિંગ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓડિશાના કિનારે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં તમામ બેલિસ્ટિક મિસાઇલ્સને સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.અગાઉ 12 મી જૂને ભારત સફળતાપૂર્વક ટેક્નોલૉજી પ્રદર્શન મિસાઈલ વાહન શરૂ કર્યું હતું. આ લોંચ ભવિષ્યના મિશનમાં ઘણી […]

Continue Reading

જાપાનમાં વડાપ્રધાન મોદીના ભાષણ બાદ લાગ્યા ‘જય શ્રી રામ’ અને ‘વંદે માતરમ’ના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને તેમણે સંબોધિત કર્યાં. તેમણે કહ્યું કે, હું તમારા આ પ્રેમ માટે ખૂબ આભારી છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 7 મહિના બાદ ફરી એકવાર અહીં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ એક સંયોગ છે કે, અગાઉ જ્યારે જાપાન આવ્યો […]

Continue Reading

અમેરિકાને ઇરાન સામે લડવું નથી : ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આજે કહ્યું હતું કે અમે ઇરાન સામે યુધ્ધ કરવા ઇચ્છતા નથી, પરંતુ જો યુધ્ધ કરવું જ પડે તો અમેરિકાની તાકાતની આગળ ઇરાન લાંબું નહીં ટકી શકે. એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન પ્રમુખને ઇરાન સાથે યુધ્ધ કરવું પડશે કે કેમ તે અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે આ મુજબ જવાબ આપ્યો હતો. હું […]

Continue Reading

ભારતને ક્રૂડનો જરુરી જથ્થો અમેરિકા પૂરો પાડશે: માઇક પોમ્પિઓ

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ બુધવારે ભારતને ક્રૂડ ઓઇલ પુરૂ પાડવાની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત દેશે ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી, જેથી હવે વોશિંગ્ટન ભારતને તેલની ખપત પૂરી પાડશે. સરકારી આંકડાઓ મુજબ ભારત […]

Continue Reading

કેન્દ્ર સરકારે બે IAS ડિસમિસ, 9 IPS અધિકારી સસ્પેન્ડ કર્યા

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે બુધવારે લોકસભામાં જણાવ્યું કે, ભ્રષ્ટાચારના આરોપ હેઠળ બે આઈએએસ અધિકારીને ડિસમિસ કરવામાં આવ્યા છે અને 9 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમણે જણાવ્યું કે, મે-2014 થી મે-2019 દરમિયાન ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 અંતર્ગત ભારતીય વહીવટી સેવા(આઈએએસ)ના 23 અને ભારતીય પોલીસ સેવા(આઈપીએસ)ના ચાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી […]

Continue Reading