ઈરાકમાંથી મળ્યા ભગવાન રામ સાથે જોડાયેલા અવશેષો
ભાતરનુ એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઈરાકની મુલાકાતે ગયુ હતુ. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યુ હતુ તેનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એવી છે કે, આ પ્રતિનિધિમંડળને લગભગ 4000 વર્ષ જૂના કેટલાક ભીંતચિત્રો જોવા મળ્યા છે. આ ભીંતચિંત્ર અંગે અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે, આ ભગવાન રામની તસવીર છે. ઈરાકના દબંદ ઈ બેલુલા […]
Continue Reading
