ઈરાકમાંથી મળ્યા ભગવાન રામ સાથે જોડાયેલા અવશેષો

ભાતરનુ એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં ઈરાકની મુલાકાતે ગયુ હતુ. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યુ હતુ તેનાથી પ્રતિનિધિમંડળના સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વાત એવી છે કે, આ પ્રતિનિધિમંડળને લગભગ 4000 વર્ષ જૂના કેટલાક ભીંતચિત્રો જોવા મળ્યા છે. આ ભીંતચિંત્ર અંગે અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે, આ ભગવાન રામની તસવીર છે. ઈરાકના દબંદ ઈ બેલુલા […]

Continue Reading

ચંદ્રબાબૂ નાયડુના આઠ કરોડના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુના અમરાવતી સ્થિત મકાન ‘પ્રજ્ઞા વેદિકા’ પર બુધવારે બુલડોઝર ફરી વળ્યું છે. આ મકાનને તોડી પાડવાનો આદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ થોડા દિવસ પહેલા જ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બિલ્ડિંગ ગેર કાયદેસર છે અને આવા તમામ મકાનને તોડી પાડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે જેની શુભ […]

Continue Reading

23 જુલાઇએ જાહેર કરવામાં આવશે બ્રિટનના નવા વડા પ્રધાન

બોરિસ જોન્સન અથવા તો જેરેમી હંટ, એ બે માંથી કોઇપણ એકને બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે 23 જુલાઇએ જાહેર કરાશે, એમ બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ આજે કહ્યું હતું. થેરેસા મેની જગ્યાએ કન્ઝર્વેટિવ પક્ષના વડા અને ત્યાર પછી વડા પ્રધાન બનાનાર અંગે પક્ષે કોઇ સંકેત આપ્યો નહતો કે તેની પસંદગી અંગે કોઇ સમયની મર્યાદા પણ […]

Continue Reading

હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડતા 3 રેલવે કર્મચારીઓના મોત, મુસાફરને કોઈ ઈજા નહિ

ઓડિશાના રાયગઢ નજીક હાવડા-જબલપુર સમલેશ્વરી એક્સપ્રેસનું એન્જિન સહિત અમુક કોચ પાટા પરથી ઉતરી જતાં 3 રેલવે કર્મચારીઓના મોત થયા છે. પેસેન્જર ટ્રેન ટાવર કાર સાથે અથડાતાં આ અક્સ્માત સર્જાયો હતો. ઘટના બાદ હાલ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે ઈસ્ટ કોસ્ટ રેલ્વે(ECOR)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે ઈસીઓઆરના પબ્લિક રિલેશન ઓફિસર જે […]

Continue Reading

ઇમરજન્સી નથી કે લોકોને જેલભેગા કરવામાં આવે, જામીન મેળવેલા લોકો મોજ કરે: પીએમ મોદી

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ અભિભાષણ પર ધન્યવાદ પર થયેલી ચર્ચાના ભાગરુપે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન સોમવારે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજનના વિવાદાસ્પદ ટિપ્પણીઓ વડાપ્રધાને જવાબ આપતા, કેટલાક લોકો આરોપ મુકી રહ્યા છે કે, અમે લોકોને જેલ કેમ નથી મોકલી રહ્યા? દેશમાં હાલ કોઇ ઇમરજન્સી લાગૂ નથી કરાઇ કે કોઇને પણ જેલભેગા કરવામાં […]

Continue Reading

બ્રાયન લારાને છાતીમાં દુખાવાના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાયા

વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાને મુંબઇની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મુંબઇની એક હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બ્રાયન લારાને છાતીમાં દુખાવાને કારણે એડમિટ કરાયા છે. ડોક્ટોરો પ્રમાણે લારાની સ્થિતી હાલ ઠીક છે. એક દિવસ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. જે બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય કરાશે. લારાને બપોરના સમયે હોસ્પિટલમાં […]

Continue Reading

અમેરિકા સાથે કોઇ સમજૂતી કરીશું નહીં : ચીન

જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે ચાલુ સપ્તાહમાં થનારી બેઠક અગાઉ ચીને જણાવ્યું છે કે પોતાના સાર્વભૌમત્વના ભોગે અમેરિકા સાથે કોઇ સમજૂતી કરશે નહીં અને વેપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ સમાધાન કરવું પડશે. જિનપિંગ અને ટ્રમ્પ ૨૮ અને ૨૯ જૂને જાપાનના ઓસાકામાં યોજાનાર જી-૨૦ શિખર મંત્રણા દરમિયાન એકબીજાને મળશે. ગયા વર્ષે વેપાર યુદ્ધ શરૃ કરનાર […]

Continue Reading

BSNL: કર્મચારીઓનો પગાર પણ ચૂકવી શકે તેમ નથી

સરકારી ટેલિકોમ કંપની BSNL હવે તેના કર્મચારીઓને પગાર ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી રહી. તાજેતરમાં જ કંપનીએ સરકારને એક SOS મોકલ્યો છે જેમાં કંપનીને કાર્યરત ન રાખી શકવાની અક્ષમતા વિશે જાણ કરવામાં આવી છે. BSNLની આર્થિક પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની ગઇ છે કે, જૂનથી અત્યાર સુધી કર્મચારીઓને પગાર ચૂકવી શકી નથી અને આ […]

Continue Reading

કેદારનાથ ઉપર ફરી બન્યું તળાવ, 2013માં આવા જ તળાવે સર્જી હતી બરબાદી

વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા સંકટે સમગ્ર કેદારનાથ ખીણને બરબાદ કરી દીધી હતી. ત્યારપછી સરકાર અને સ્થાનિક લોકોએ આગળ આવીને કેદારનાથ ખીણને ફરી બેઠી તો કરી પરંતુ છ વર્ષ પછી ફરી કેદારનાથ પર સંકટ જોવા મળી રહ્યું છે. હકીકતમાં 2013માં કેદારનાથ સંકટનું મુખ્ય કારણ બનેલું ચોરાબાડી તળાવ ફરી પુન:જીવીત થયુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. […]

Continue Reading

7 મહિનામાં RBIને બીજો ઝટકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આપ્યું રાજીનામું

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ 7 મહિનામાં બીજી વખત છે જ્યારે આરબીઆઇના કોઇ ઉચ્ચ અધિકારીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા પહેલા પોતાનું પદ છોડી દીધું હોય. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં RBIના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણ જણાવીને […]

Continue Reading