વર્લ્ડ કપ-2011ના હીરો યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંઘે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંઘે સોમવારે એક પત્રકાર પરિષદ બોલાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુવરાજ સિંઘની ગણના વિશ્વના મહાન ઓલ-રાઉન્ડરમાં થાય છે. આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ તેને આક્રમક બેટ્સમેન અને સર્વશ્રેષ્ઠ ફિલ્ડર તરીકે હંમેશા યાદ રાખશે. 2011ના વર્લ્ડ […]

Continue Reading

PM મોદીને વરસાદથી બચાવવા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પકડી છત્રી

લોકસભા ચૂંટણીમા સતત બીજી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વિદેશ યાત્રા માટે માલદીવ બાદ શ્રીલંકા પહોંચ્યા તો તે સમયે અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ. રાષ્ટ્રપતિ આવાસમા મોદીનું સ્વાગત કરવામા આવ્યુ. એ સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના પણ હાજર હતા. સિરિસેનાના હાથમા છત્રી જોવા મળી. છત્રીથી તેઓ પોતાને અને વડાપ્રધાન મોદીને વરસાદથી બચાવી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Continue Reading

પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ધરપકડ, નકલી બેન્ક એકાઉન્ટથી દેશની બહાર પૈસા મોકલવાનો આરોપ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જારદારીની નકલી બેન્ક એકાઉન્ટ મામલામાં સોમવારે ધરપકડ કરવામાં આવી છે. એનએબીની એક ટીમે જરદારીના ઘરે પહોંચી અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી(PPP)ના સહ-અધ્યક્ષ જરદારીને એરેસ્ટ કર્યા હતા. નકલી બેન્ક એકાઉન્ટના મામલામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ જરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુરના વચગાળાના જામીન વધારવાની અરજીને ફગાવી દીધી હતી. ઈસ્લામાબાદ હાઈકોર્ટે બાદમાં એનએબીને જરદારી અને […]

Continue Reading

અલીગઢ હત્યાકાંડ: ટપ્પલમાં તણાવ પરિસ્થિતિ, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત

ઉત્તરપ્રદેશના અલીગઢ નજીકના ટપ્પલ ગામમાં અઢી વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ એની હત્યા કરાતા ભારેલાં અગ્નિ જેવી પરિસ્થિતિ હતી. જોકે, પોલીસ ફોર્સની ભારે તૈનાતીના કારણે સોમવારે પરિસ્થિતિ શાંત જોવા મળી છે. રવિવારે પરિસ્થિતિઓ કાબૂ કરવા માટે પોલીસે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ઘટના બાદ પ્રદર્શન કરનાર લોકો માંગ કરી રહ્યાં હતાં કે બાળકની […]

Continue Reading

ગરમીના કારણે ટ્રેનમાંથી ઉતરી રેલવે ટ્રેક પર બેસેલા 4 મુસાફરો રાજધાની એક્સપ્રેસની હડફેટે આવી જતા મોત

ઉત્તરપ્રદેશના ઈટાવામાં સોમવારે સવારે રાજધાની એક્સપ્રેસમાં આવી જતા ચાર મુસાફરોના મોત થયા છે. આ ઘટના બલરાઈ સ્ટેશન પર ઘટી હતી. જેમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચારેય મૃતક કૌશંબીના રહેવાસી હતા અને સુરત જઈ રહ્યાં હતા. ટ્રેન થોભતા તેઓ ગરમીના કારણે રેલવે ટ્રેક પર બેઠા […]

Continue Reading

8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલામાં 5 દોષી જાહેર

આ વર્ષની શરૂઆતમાં જ જમ્મુ-કાશ્મીરમાં એક એવી ઘટના બની હતી જેનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગ રેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હવે આજે અંદાજે 6 મહિના પછી આ ઘટનાનો નિર્ણય આવવાનો છે. શરૂઆતમાં આ કેસની સુનાવણી જમ્મુ કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ ત્યારપછી આ કેસ પઠાણકોટની […]

Continue Reading

IAF પ્લેનની માહિતી આપનારને રૂ. 5 લાખનું ઈનામ

વાયુસેનાના ખોવાયેલા એએન-32 વિમાનનો છ દિવસ બાદ પણ કોઈ પત્તો નથી લાગ્યો. આ દરમિયાન વાયુસેનાએ આ વિમાનના અંગે સચોટ માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. ડિફેન્સના પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહએ શિલોન્ગમાં કહ્યું કે, એયર માર્શલ આરડી માથુર, એઓસી ઈન કમાંડ, ઈસ્ટર્ન એયર કમાંડએ 5 લખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી […]

Continue Reading

હોંગકોંગમાં પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં ઉગ્ર દેખાવો : લાખો લોકો રસ્તા પર ઉતર્યાં

૧૯૯૭માં ચીનને સોંપાયા બાદથી હોંગકોંગમાં રવિવારે સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયુ છે. જેમાં લાખો લોકોએ હોંગકોંગના રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. હોંગકોંગના નવા પ્રત્યાર્પણ કાયદાની વિરૂધ્ધમાં આજે લાખો હોંગકોંગવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બ્રિટને જ્યારે હોંગકોંગ ચીનને હસ્તગત કર્યુ ત્યારે હોંગકોંગને વિશેષ દરજ્જો આપવામાં આવ્યા હતા. જેના કારણે હોંગકોંગને ચીન(મેઇલેન્ડ ચાઇના)થી અલગ ચલણ, […]

Continue Reading

દિગ્ગજ સાહિત્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન

પ્રખ્યાત કન્નડ સાહિત્યકાર, નાટ્યકાર, અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે સોમવારે બેંગાલુરુમાં નિધન થયુ. તેમના નિધનનું કારણ મલ્ટીપલ ઑર્ગેનનું ફેલ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. ગિરીશ કર્નાડ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની સારવાર ચાલી રહી હતી. ગિરીશ કર્નાડને 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ […]

Continue Reading

નાસાનુ મુન લેન્ડર બેંગાલુરુની કંપની બનાવશે

2024માં અમેરિકી અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરનારા છે. નાસાના આ પ્રયાસોમાં ભારતનો પણ ફાળો હશે. 2020માં હવે પછીના ચંદ્ર મિશન માટે લેન્ડરની ડિઝાઈન અને એ બનાવવા બેંગાલુરુની ખાનગી કંપની ઈન્દુસને પણ કોન્ટ્રેકટ મળ્યો છે. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણ કોમર્સીયલ મૂન-લેન્ડીંગ સર્વિસ પ્રોવાઈડર્સ પસંદ કરવામાં આવ્યા છે. આ કંપની સમૂહો પેલોડ પુરા પાડશે. ત્રણ […]

Continue Reading