શ્રીલંકામાં બે અબજોપતિ બિઝનેસમેને પ્લોટ કર્યો આતંકી હુમલો

શ્રીલંકા બોમ્બર્સના નવા રિલીઝ થયેલા સીસીટીવી ફૂટેજમાં શ્રીલંકાના બોમ્બર બ્રધરનો ચહેરો અને ઓળખ સામે આવી છે. શ્રીલંકાના બે ઉદ્યોગપતિ ભાઇ ઇન્સાફ અને ઇલ્હામ ઇબ્રામહિમે લક્ઝરી હોટલ શાંગરી-લા અને સિનેમન ગ્રાન્ડમાં બ્લાસ્ટ કર્યા હતા. લેટેસ્ટ રિલીઝ થયેલા ફૂટેજમાં સિનેમન ગ્રાન્ડમાં ઇન્સાફ બ્રેકફાસ્ટ ટેબલ પર નર્વસ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બ્રેકફાસ્ટની લાઇનમાં ઉભઆ રહીને […]

Continue Reading

કોલંબોથી 40 કિમી દૂર પુગોડામાં આજે બ્લાસ્ટ

શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે સીરિયલ બ્લાસ્ટના 4 દિવસની અંદર આજે ફરીથી રાજધાની કોલંબોથી 40 કિમી પૂર્વ સ્થિત પુગોડા સિટીમાં બ્લાસ્ટ થયા છે. પોલીસ અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ પુગોડામાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ એક ખાલી જગ્યા પર થયા છે. પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે રવિવારે 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં […]

Continue Reading

CJI પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ SC પેનલને ચિઠ્ઠી લખી, આજે પણ થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ માટે બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બોબડે પેનલને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં આરોપ લગાવનાર મહિલાએ ઘણાં સવાલ ઉભા કર્યા છે. મહિલાએ પેનલને લખ્યું છે કે, તેની વાત સાંભળ્યા વગર જ તેના ચરિત્રને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તે સાથે જ લખ્યું છે […]

Continue Reading

વારાણસીથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી: સુત્ર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. સુત્રો પ્રમાણે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા છે. વારાણસી લોકસભા પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે. કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વારાણસીથી ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધી તૈયાર છે પરંતુ અંતિમ નિર્ણય […]

Continue Reading

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ બાદ મુસ્લિમો ઘરેથી બહાર નીકળતા પણ ડરે છે

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદથી મોહમ્મદ હસન ઘરેથી બહાર નીકળતા નથી. તેમને ડર છે કે બોમ્બ બ્લાસ્ટ બાદથી દેશમાં તણાવનો માહોલ છે અને તેમની પર મુસ્લિમ હોવાના કારણે હુમલો થઈ શકે તેમ છે. 41 વર્ષીય હસન એક પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે પરંતુ તેમનો પરિવાર તેમને ઘરે જ રહેવાનું કહે છે. માટાગોડામાં […]

Continue Reading

આતંકવાદી હુમલા અંગે ભારતે શ્રીલંકાને 3 વખત ચેતવણી આપી હતી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલામાં 300 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.500 થી વધારે લોકો ઘાયલ થયા છે. ભારતે શ્રીલંકાને આતંકવાદી હુમલા અંગે ત્રણ વખત ચેતવણી આપી હતી.એક ઈન્ટેલિજન્સ અધિકારીએ નામ નહી આપવાની શરતે કહ્યુ હતુ કે, પહેલી વોર્નિંગ 4 એપ્રિલે આપવામાં આવી હતી.ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ઈસ્લામિક સ્ટેટના કોઈમ્બતુર મોડ્યુલની ચકાસણી કરી હતી.તે દરમિયાન શ્રીલંકામાં […]

Continue Reading

સ્યુસાઇડ બોમ્બર્સે બ્લાસ્ટ અગાઉ વીડિયો ઉતાર્યો, ISISના ઝંડા સામે કામ સફળ કરવાની પ્રતિજ્ઞા લીધી

આઇએસઆઇએસએ શ્રીલંકાના સ્યુસાઇડ બોમ્બર્સનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તમામ આતંકી જૂથના વડા અબુ બકર અલ-બગદાદીનું નામ લઇ ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. આ વીડિયોમાં આઠ જેહાદીઓ એક સર્કલમાં ઉભા છે, એકબીજાંના હાથ ઉપર હાથ રાખી ISIS ખલીફને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરે છે. અબુ બકર અલ-બગદાદી છેલ્લાં 5 વર્ષની […]

Continue Reading

દુબઈમાં BAPS મહિલા વિંગે કરી સાંસ્કૃતિક ઉજવણી, 1000 મહિલાઓએ લીધો ભાગ

બોચારણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)ની મહિલા વીંગ દ્વારા યૂએઈના દુબઈમાં એક અનોખી સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. સમાજમાં મહિલાઓનું યોગદાન અને તેમની ભૂમિકાને એક સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ઉજવીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ આયોજન BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક આયોજનમાં યૂએઈ ઉપરાંત […]

Continue Reading

બેંકો સાથે રૂ 2654 કરોડના કૌભાંડના આરોપી અમિત ભટ્ટનાગરને મળ્યા વચગાળાના જામીન

વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ અને બેંકો સાથે રૂપિયા 2654 કરોડનું કૌભાંડ કરવાના આરોપી અમિત ભટ્ટનાગરને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. પોતાના દીકરાના વિદેશ અભ્યાસઅર્થે જવાનું હોવાથી અમિત ભટ્ટનાગરે જામીન માંગ્યા હોવાથી સીબીઆઈ કોર્ટે 10 દિવસના જામીન મંજૂર કર્યા છે. અમિત ભટ્ટનાગર અને તેમના ભાઈ સુમિત ભટ્ટનાગર તેમજ પિતા સુરેશ ભટ્ટનાગર પર વડોદરાની 11 જેટલી બેંકોની રૂપિયા […]

Continue Reading

વકીલે આપ્યા CJI વિરુદ્ધ ‘કાવતરા’ના પુરાવા, CBI, IB અને દિલ્હી પોલીસને SCના સમન્સ

સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો ચીફને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ સમન્સ ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બેન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે 12.30 વાગ્યે બોલાવ્યા, જેમાં કહેવામાં […]

Continue Reading