કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી : મનોહર પર્રિકરનું નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. સીએમ પર્રિકર સ્વાસ્થ્ય બગડવાના કારણે શનિવારથી જ હોસ્પિટલમાં દાખલ હતા. મનોહર પર્રિકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મનોહર પર્રિકરના નિધન બાદ દેશના મહાનુભવોએ શોક વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રએ એક સાચો દેશભક્ત ગુમાવ્યોઃ અમિત શાહ દેશે સાચો નેતા ગુમાવ્યોઃ લતા મંગેસકર મનોહર પર્રિકરના નિધનથી દુઃખઃ રાહુલ ગાંધી રાજનીતિમાં […]

Continue Reading

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી પરંતુ સાંજે મુખ્યમંત્રીની તબીયત નાજુક હોવાની પૃષ્ટી કરાઈ હતી. 63 વર્ષે તેમનું પેનક્રિયાનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થયું. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના […]

Continue Reading

ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી.

વિંગ કમાન્ડર અભિનંદનના પકડાયા પછી ભારતે પાકિસ્તાન પર મિસાઈલ હુમલાની તૈયારી કરી લીધી હતી. જોકે અમેરિકાના હસ્તક્ષેપ પછી ભારતે હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે ભારત, પાકિસ્તાન અને અમેરિકન સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે બંને દેશો વચ્ચે વધતા તણાવ દરમિયાન એક સમય એવો પણ હતો જ્યારે ભારતે પાકિસ્તાનને 6 મિસાઈલ […]

Continue Reading

જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી

મોડેલથી અભિનેત્રી બનેલી જિયા ખાનની આત્મહત્યાના કેસની સુનાવણી શરૂ થઇ ગઈ છે. જણાવી દઈએ કે આ કિસ્સામાં તેનો પ્રેમી અભિનેતા સુરજ પંચોલી આ કેસમાં આરોપી છે. બૉલીવુડની અભિનેત્રી જિયા ખાન જેને હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેની 20 મી ફેબ્રુઆરીના રોજ બર્થડે છે. જેણે ફક્ત 25 વર્ષમાં દુનિયા છોડી દીધી હતી. તેની માતાએ કોર્ટમાં […]

Continue Reading

મહિલાએ 6 તંદુરસ્ત બાળકોને ફક્ત 9 મિનિટમાં જન્મ આપ્યો

એક અનોખા કિસ્સામાં ટેક્સાસના હ્યુસ્ટનમાં એક મહિલાએ એક જ સાથે છ બાળકોને જન્મ આપીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. થેલેમા નામની મહિલાએ 15 માર્ચએ ટેક્સાસના સમય મુજબ સવારના 4 વાગી 9 મિનિટે બધા જ બાળકોને જન્મ આપી દીધો હતો. થેલેમા સંપૂર્ણ રીતે તંદુરસ્ત છે.

Continue Reading

ન્યૂઝીલેન્ડ આતંકી હુમલામાં નવસારીના મૌલવી પર આતંકીએ ગોળીઓ વરસાવતા મોત

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સુરત જિલ્લાના રહેવાસી એવા બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ તો મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતાં હતાં. મોડી સાંજે નમાજ વેળા આ જાહેરાત થતાં જ સમાજમાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. ગુજરાતના ઘણા […]

Continue Reading

ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકુ મારી હત્યા કરી હતી

વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા વાયએસ વિવેકાનંદ રેડ્ડીની હત્યા મામલે ફોરેન્સિક રિપોર્ટમાં આની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમમાં તેમના શરીર પર ચાકૂના સાત ઘા મળ્યા છે. વાયએસઆરસીપી દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યુ છે કે પોસ્ટમોર્ટમના પ્રારંભિક નિષ્કર્ષોમાં કહેવામાં આવ્યુ છે […]

Continue Reading

સાક્ષી મહારાજ : આ છેલ્લી ચૂંટણી, લાગે છે હવે 2024માં ચૂંટણી નહીં થાય

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશમાંથી ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશમાં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે, આ માટે તેમણે મોદીને ધન્યવાદ આપ્યા હતા. ઉન્નાવમાં તેમણે કહ્યું, “મોદી એક સુનામી છે. દેશમાં જાગૃતિ આવી છે. મને લાગે કે આ ચૂંટણી બાદ 2024માં ચૂંટણીની જરૂરિયાત નહીં પડે. કેવળ આ જ […]

Continue Reading

YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની હત્યાની શંકા

પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ. વિવેકાનંદ રેડ્ડી (68) શુક્રવારે તેમના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ખાનગી સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક […]

Continue Reading

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ : ત્રણ સર્જીકલ સ્ટારાઈક થઈ છે. ત્રીજી કઈ છે તે તેઓ નહીં કહે

ભારતીય સેનાએ મ્યાંમાર સીમા પર છૂપાયેલા આતંકવાદીઓના ઠેકાણાં ધ્વસ્ત કર્યા છે. જે સમય દેશ અને દુનિયાનું ધ્યાન પુલવામા આતંકી હુમલા અને તેના જવાબમાં ભારતીય વાયુસેનાની પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ એ મહોમ્મદના ઠેકાણાઓ પર કરાયેલી એર સ્ટ્રાઈક પર ટક્યું હતું તે સમયે ભારતીય સેનાએ પૂર્વી સીમા પર પણ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી પોતાના અદભૂત સાહસનો પરિચય […]

Continue Reading