ભારત કોઇને છંછેડતું નથી અને છંછેડે તો છોડતું પણ નથીઃ મોદી
કાશ્મીરના પુલવામામાં જવાનોની શહીદી વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. આ એક દિવસની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરીની હાજરીમાં યવતમાળ અને ધૂળેમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ સમારોહના મંચ ઉપરથી વડા પ્રધાન મોદીએ પુલવામાં હુમલા ખોરો/ આંતકવાદીઓને તેમજ પાકિસ્તાનને […]
Continue Reading
