મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, પુણેના દંપતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

દુનિયાભરમાં હાહાકાર મચાવનાક કોરોના વાઇરસ ભારતમાં પણ દસ્તક આપી છે. દેશમાં કુલ કોરોના વાઇરસના કુલ 47 કેસ થઇ ગયા છે. કોરોના વાઇરસનું સંક્રમણ હવે પૂણે સુધી પહોંચી ગયું છે. કોરોનાથી અસરગ્રસ્ત બે દર્દી પૂણેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો આ પ્રથમ કેસ છે. જેમાં પતિ-પત્નિ કોરોના વાઇરસ થી સંક્રમિત બહાર આવ્યા છે. બંન્ને […]

Continue Reading

કાબુલમાં આતંકવાદી હુમલોઃ 32 લોકોના મોત, US-તાલિબાન સમજૂતી બાદનો આ સૌથી મોટો હુમલો થયો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે અને 61 ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન IS દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજ્બ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેરસભામાં આ હુમલો થયો હતો. બે […]

Continue Reading

Yes Bankના સ્થાપક રાણા કપૂરને પૂછપરછ માટે ઈડીની ઓફિસે લવાયા

સંકટમાં મુકાયેલી યસ બેન્કના પૂર્વ ચેરમેન અને સ્થાપક રાણા કપૂરના નિવાસ સ્થાન પર ગઈકાલે રાતે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ આજે પૂછપરછ માટે રાણા કપૂરને ઈડીની ઓફિસમાં લાવવામાં આવ્યા છે. આ પહેલા રાણાની તેમના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી.અધિકારીઓનુ કહેવુ છે કે, તેમની સામે મની લોન્ડરિંગના મામલાની તપાસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી […]

Continue Reading

દિલ્હી હિંસા પર 11 માર્ચના રોજ સંસદમાં ચર્ચા થશે, ગૃહમંત્રી અમિત શાહ આપશે જવાબ

દિલ્હીમાં થયેલી હિંસા પર સંસદમાં હોળીના આગળના દિવસે એટલે કે 11મી માર્ચના રોજ ચર્ચા થશે અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ચર્ચામાં જવાબ આપશે. આ ખુલાસો શુક્રવારના રોજ થયો છે. આ સંવેદનશીલ મુદ્દા પર વિપક્ષના દબાણ બાદ પણ સરકારે ચર્ચાની માંગને હોળી પછી ટાળી દીધી હતી. લોકસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, ચર્ચા માટે યોગ્ય સમય નથી. […]

Continue Reading

યસ બેન્ક સંકટમાં, ખાતેદારો મુશ્કેલીમાં, બેન્કનું સર્વર ડાઉન થતાં લાઈનમાં ઉભેલા લોકોમાં રોષ

રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36ac હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતા જ બેન્કમાં ખાતા ધરાવતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારે રાત્રે જ એટીએમ બહાર ખાતેદારો પૈસા ઉપાડવા માટે લાઈનોમા ઉભા રહ્યાં હતા. ત્યારે […]

Continue Reading

વરસાદના કારણે કોરોના વાઇરસ નહીં ફેલાય, બંને વચ્ચે નાવા નીચોવાનો પણ સંબંધ નથી

દેશમા દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર ભારતમા થયેલી કમોસમી વરસાદના કારણે લોકોને કોરોના વાઇરસ વધુ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે આઇએમઆરસીના પ્રમુખ ડો બલરામ ભાર્ગવએ કહ્યુ કે, વરસાદના કારણે તાપમાનમા ઘટાડો થવાથી કોરોના વાઇરસ વધુ ફેલાય તેવી લોકોની આશંકાને નકારી કાઢી છે. તેમણે વધુમા કહ્યુ કે, કોરોના વાઇરસને લઇને થયેલા સંશોધનમા આવી કોઇ વાત […]

Continue Reading

યસ બેન્કનો શેર 85 ટકા તૂટ્યો, માર્કેટ કેપમાં રૂ. 5,432 કરોડનું ધોવાણ

યસ બેન્ક સામે ઉભા થયેલા સંકટને પગલે શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું. આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન […]

Continue Reading

દિલ્હી હિંસા પર ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યું- ભારતના મુસ્લિમો જોખમમાં છે

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમૈનીએ ગુરુવારે દિલ્હી તોફોનાનોને લઈને ભારત સરકાર પર નિશાન તાક્યું હતું. ખોમૈનીએ જણાવ્યું કે, ભારતની હાલની સ્થિતિને જોઈને લાગે છે કે ત્યાંના મુસ્લિમો જોખમમાં છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને ખોમૈનીનો આભાર વ્યક્ત કર્યો અને કાશ્મીરના મુસ્લિમો અંગે મોદી […]

Continue Reading

સાવધાન: ૩૫ ટકા લોકોને ચાલતાં ચાલતાં લાગ્યો કોરોનાનો ચેપ

કોરોના વાયરસને લઈને ચિંતાજનક તથ્ય સામે આવ્યા છે. આ વાયરસ અત્યતં સરળતાથી એક વ્યકિતમાંથી બીજા વ્યકિતમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર અંદાજે ૩૫ ટકા લોકો રસ્તા ઉપર ચાલતાં ચાલતાં વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ લોકો ન તો કોઈ ઈન્ફેકટેડ દર્દીના સંપર્કમાં આવ્યા, ન તો ભીડવાળી જગ્યા કે કોઈ એવા સ્થાન ઉપર […]

Continue Reading

કમાલઃ છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ બનાવાયો ઑસ્ટ્રિયામાં

ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના સંશોધકોએ છત્રીની માફક ખૂલતા અને બંધ થતા બ્રિજ માટેનું કામ પૂરું કર્યું છે. ટેક્નૉલૉજીના સંશોધન માટે બનાવેલો પ્રથમ બ્રિજ ૨૩૬ ફુટ લાંબો છે. ઑસ્ટ્રિયા અને હંગેરી વચ્ચે જ્યાં નવો મોટરવે બંધાય છે એવા લાફનિત્ઝ નદીના સાંકડા પટને આવરી લે છે. નદીની ઉપર બ્રિજનું વર્ટિકલ ઍસેમ્બલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી […]

Continue Reading