રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં સુધારણાને કેબિનેટની લીલીઝંડી, રૂ. 8,500 કરોડ ફાળવ્યા
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી પત્રકને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે દેશભરમાં નાગરિકોની માહિતીનું પત્રક તૈયાર કરાશે. જો કે આ પત્રક નાગરિકતાનું પ્રમાણ ગણાશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરી રહી છે. કેબિનેટે એનપીઆર અને […]
Continue Reading
