રાજ્યોને નાગરિકતા કાનૂન લાગી કરવાનો ઈનકાર કરવાનો કોઈ હક નથી: કેન્દ્ર
નાગરિકતા કાનૂન પર મચેલા વિવાદ વચ્ચે કેન્દ્રના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો તેને લાગૂ કરવાનો ઈનકાર કરી શકે નહી. અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019ને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર રાજ્યોને નથી કારણ કે આ કાનુન બંધારણની સાતમી અનુસુચીની સંઘ યાદી હેઠળ બનાવવામાં આવી છે. ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યોને આવા […]
Continue Reading
