રાજ્યોને નાગરિકતા કાનૂન લાગી કરવાનો ઈનકાર કરવાનો કોઈ હક નથી: કેન્દ્ર

નાગરિકતા કાનૂન પર મચેલા વિવાદ વચ્ચે કેન્દ્રના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો તેને લાગૂ કરવાનો ઈનકાર કરી શકે નહી. અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019ને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર રાજ્યોને નથી કારણ કે આ કાનુન બંધારણની સાતમી અનુસુચીની સંઘ યાદી હેઠળ બનાવવામાં આવી છે. ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યોને આવા […]

Continue Reading

નાગરિકતા સુધારા ખરડો કાયદો બની ગયો, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સહીસિક્કા કર્યા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગુરૂવારે મોડી રાત્રે નાગરિકતા સુધારા ખરડા પર સહીસિક્કા કરતાં આ ખરડો હવે કાયદો બની ચૂક્યો હતો. આ ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો ત્યારે એ ફરી એકવાર નામંજૂર થવાની ધાસ્તી હતી પરંતુ ભાજપની નેતાગીરીએ સાથી પક્ષોને અગાઉથી વિશ્વાસમાં લઇ લીધા હતા એટલે સહેલાઇથી ખરડો પાસ થઇ ગયો હતો. જો કે ઇન્ડિયન […]

Continue Reading

દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં કમોસમી વરસાદ

પાટનગર નવી દિલ્હી અને રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાં ગુરૂવારે બપોર પછી અચાનક હવામાને પલટો લીધો હતો અને સાંજે તો ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. પરિણામે હવામાં ઠંડક વધી ગઇ હતી અને રાત્રે તો લોકોએ ગરમ કપડાં પહેરવાં પડ્યાં હતાં. એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી માવઠું થયું હતું. ગુજરાત રાજ્યમા ંકેટલાંક સ્થળોએ તો […]

Continue Reading

અમેરિકા જવા ઇચ્છુક લોકો આ મહત્વના સમાચાર ધ્યાનથી વાંચો

અત્યારે અમેરિકામાં (America) જઈને પૈસા કમાવવાનું ભૂત મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં અમેરિકા જવાની ઘેલછા વાધારે જોવા મળે છે. જોકે અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે આ સમાચાર મહત્વના છે. અમેરિકાની સરકાર દ્વારા એક રિપોર્ટ (Reports) રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે દેશની અલગ અલગ એજન્સીઓએ (Agency) રાષ્ટ્રીય સુરક્ષાના જન સુરક્ષાના ખતરા સમાન […]

Continue Reading

ભારત સામે F-16 વિમાનનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ઝાટક્યું : રિપોર્ટ

ભારતની વિરુદ્ધ એફ-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. અમેરિકાના મીડિયા ગ્રૂપ યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં બુધવારે આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિદેશ મંત્રી એન્ડ્રીયા થોમ્પસને આ મામલે ઓગસ્ટમાં પાકિસ્તાનના વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને પત્ર લખ્યો હતો. પત્રમાં […]

Continue Reading

અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો ! મોંઘવારી દર વધીને 5.54 ટકા થયો, ત્રણ વર્ષમાં સૌથી વધારે

અર્થવ્યવસ્થાના મોરચે બે મોટા ઝટકા લાગ્યા છે. નવેમ્બર મહિનામાં મોંઘવારી 4.62થી વધીને 5.54 ટકા થૈ ગઈ છે. તો ઓક્ટોબર મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ફરીથી નેગેટિવ ઝોનમાં આવી ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં થોડોક સુધારો જોવા માટે મળ્યો હતો. આ -5.4 ટકાના મુકાબલે -3.8 ટકા જોવા માટે મળ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબર 2018માં આ 8.4 ટકા હતો. ઔદ્યોગિક […]

Continue Reading

અફઘાની ડુંગળીની આયાતના લીધે ડુંગળીના ભાવોમાં ભારે મોટો ઘટાડો

દેશમાં અફઘાની ડુંગળીની આવક વધવાના લીધે રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના બજારોમાં ડુંગળીની કિંમતોમાં જોવા મળી રહેલી તેજી પર બ્રેક લાગી છે. દિલ્હીમાં ગત સપ્તાહની સરખામણીએ ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 15 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીના આઝાદપુર માર્કેટમાં બુધવારે સવારે ડુંગળીનો જથ્થાબંધ ભાવ 30થી 70 રૂપિયા પ્રતિ કિલો હતો. આ ઉપરાંત […]

Continue Reading

અયોધ્યા કેસમાં તમામ પુનર્વિચાર અરજી સુપ્રિમે ફગાવી, કેસ બીજી વખત નહીં ખુલે

અયોધ્યા કેસમાં દાખલ કરવામાં આવેલી તમામ પુનર્વિચાર અરજીને સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ફગાવી દિધી હતી.કોર્ટએ આ કેસમાં પુર્નર્વિચાર કરવાનો ઇન્કાર કરી દિધો છે. હવે આ કેસને બીજી ખોલવામાં નહીં આવે,કોર્ટનાં પાંચ ન્યાયાધિશે આ ચુકાદો સંભળાવ્યો છે,આ મામલામાં કુલ 18 અરજીઓ થઇ છે. પુનર્વિચાર અરજીમાં કોર્ટને 9 નવેમ્બરનાં ચુકાદા પર પુનરવિચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો,9 નવેમ્બરનાં […]

Continue Reading

ફેક ન્યૂઝ પર લગામઃ ફેસબુકનું ફેક્ટ ચેક ફીચર ભારતમાં શરૂ

છેલ્લા થોડા વર્ષો દરમિયાન ફેસબુક અને વ્હોટ્સએપ દ્વારા ખોટા સમાચાર ફેલાવાના કારણે તોફાનો ભડકવાની અને મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ નોંધાઈ છે. ત્યારે ફેસબુકે ભારતમાં ફેક ન્યૂઝ ઓળખી તેને દૂર કરવા એક નવા ઓપ્શનની શરૂઆત કરી છે. ફેસબુકમાં નવું ફીચર અમલી બન્યા બાદ જ્યારે પણ કોઈ યુઝર ફેસબુક પર ખોટા સમાચાર કે ખોટી હકીકત દર્શાવતી પોસ્ટ […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર / સુપ્રીમ કોર્ટે કહ્યું- લોકોને સાચી માહિતી જાણવાનો હક, ત્રણ સભ્યોનું તપાસ પંચ 6 મહિનામાં રિપોર્ટ આપશે

તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર 4 આરોપીના એન્કાઉન્ટર અંગે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ માટે ભૂતપુર્વ ન્યાયમૂર્તિ વીએસ સિરપુરકરના વડપણમાં ત્રણ સભ્યના એક પંચની રચના કરી છે, જે 6 મહિનામાં તેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરશે. ચીફ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યું હતું કે લોકોને […]

Continue Reading