અમદાવાદમાં NRI સાથે પોલીસે કરેલા બેહુદા વર્તન ને પગલે અમેરિકામાં જબરદસ્ત આક્રોશ: PM મોદીને ફરિયાદ કરાશે
અમેરિકાથી અમદાવાદ આવેલા ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના […]
Continue Reading
