અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું, નાદારી નોંધાવવાની તૈયારીમાં
દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કરાની, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. CFO એ ઓક્ટોબરમાં રાજીનામુ આપી ચુક્યા છે આરકોમે BSE ને માહિતી આપી હતી કે ડિરેક્ટર અને CFO ના હોદ્દા […]
Continue Reading
