અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું, નાદારી નોંધાવવાની તૈયારીમાં

દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત છાયા વિરાની, રાયના કરાની, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. CFO એ ઓક્ટોબરમાં રાજીનામુ આપી ચુક્યા છે આરકોમે BSE ને માહિતી આપી હતી કે ડિરેક્ટર અને CFO ના હોદ્દા […]

Continue Reading

અયોધ્યાના હિન્દુ નાગરિકે મસ્જીદ માટે પાંચ એકર જમીન કરી ઓફર

સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર આપેલા ચુકાદામાં વિવાદીત જમીન રામ મંદિર માટે આપવાની સાથે સાથે યુપી સરકારને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનુ કહ્યુ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે અયોધ્યાના એક હિન્દુ રાજનારાયણ દાસે પોતાની પાંચ એકર જમીન મસ્જિદ બનાવવા માટે ઓફર કરી છે.તેમનુ કહેવુ છે કે,હું પાંચ એકર જમીન આપવા માટે […]

Continue Reading

રામ મંદિર નિર્માણ પહેલા જ અયોધ્યાના સંત સમાજમાં ફાટફૂટ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો તો સાફ થઈ ગયો છે પણ મંદિર બનાવવા માટેના ટ્રસ્ટને લઈને સાધુ સંતો વચ્ચે વિખવાદ શરુ થઈ ગયો છે. આ બાબતે સંત સમાજ વચ્ચે મતભેદો સર્જાયા છે.અયોધ્યાની તપસ્વી છાવણીના મહંત સર્વેશ્વર દાસે પરમહંસ દાસનો બહિષ્કાર કરી દીધો છે.તેમનુ કહેવુ છે કે, પરમહંસ દાસને ઉત્તરાધીકારી બનાવ્યા હતા પણ તેમનુ આચરણ યોગ્ય […]

Continue Reading

અયોધ્યાનો ચુકાદો આપનાર રંજન ગોગોઈ માટે ઝેડ પ્લસ કેટેગરીનુ સુરક્ષા કવચ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને આસામમાં ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવશે. રંજન ગોગોઈએ તાજેતરમાં જ અયોધ્યા પરનો ચુકાદો આપ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનુ નક્કી કર્યુ છે.જજ ગોગોઈ નિવૃત્ત થયા બાદ આસામમાં રરેહવાના છે.ગયા સપ્તાહે અયોધ્યા ચુકાદા બાદ ગોગોઈની સાથે […]

Continue Reading

ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ-29 ફાઈટર જેટ તુડી પડ્યુ, પાયલોટ સુરક્ષિત

ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ.જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડીને પોતાનો જીવ બચાવ્યો હતો.મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યુ હતુ […]

Continue Reading

સુરતથી મુંબઈની સ્પાઈસજેટની ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું રહસ્યમય મોત

શનિવારે સુરતથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં ચાર વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બાળકી રિયા જિંદાલ સુરતથી બેઠી અને ત્યારબાદ વિમાનમાં સુઈ ગઈ હશે તેમ માનીને પરિવારે તેને ઉઠાડી ન હતી. મુંબઈ એરપોર્ટ ઉપર તેને ઉતારવા જતા તે ઉઠી ન હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ અધુરી પાસે તબીબી મદદ માંગી પરંતુ તેણીને મૃત જાહેર […]

Continue Reading

ફરી એક વખત જેફ બેઝોસને પાછળ છોડી બિલ ગેટ્સ બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરવા માટે અમેરિકાના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ગયા મહિને બિલ ગેટસ જેફ બેઝોસને હટાવીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.થોડાક જ દિવસમાં એમેઝોનના શેરની કિંમતમાં આવેલા ઉછાળા બાદ બેઝોસે પાછુ નંબર વનનુ સ્થાન મેળવી લીધુ હતુ.જોકે […]

Continue Reading

ભારતમાં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણથી થયાઃ રિપોર્ટ

દેશની રાજધાની દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સાથે એક ચોંકવનારી રિપોર્ટ આવી છે. ભારતમાં 2016માં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરના કારણે થયા છે, જે પૈકી 97 હજારથી વધુ લોકોના મોત કોલસો સળગાવવાથી નીકળેલા ધુમાડાના કારણે થયા છે. ગુરુવારે આવેલી એક નવી રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.હેલ્થ […]

Continue Reading

નવેમ્બર 2020માં ચંદ્રયાન-3 મોકલવાની તૈયારી, ચંદ્રયાન-2માં થયેલી ભૂલો પર રિપોર્ટ તૈયાર કરાયો

ISRO આગામી વર્ષના નવેમ્બરમાં ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. આ જાણકારી ગુરવારે ઇસરોના સૂત્રોએ આપી હતી. તેમણે જણાવ્યું કે 2020માં ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારવા માટે ઇસરોએ એક ઉચ્ચસ્તરિય કમિટીનું ગઠન કર્યું છે. તેનું નેતૃત્વ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર એસ.સોમનાથ કરી રહ્યા છે. આ સેન્ટરને ઇસરોના દરેક લોન્ચ વ્હિકલ પ્રોગ્રામની જવાબદારી […]

Continue Reading

સબરીમાલા કેસમાં પુનઃ વિચાર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટે 7 જજની બેન્ચને સોંપ્યો, મહિલાઓના પ્રવેશની મંજૂરીનો નિર્ણય યથાવત્

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સબરીમાલા કેસમાં પુન:વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે કેસ સાત જજની બેન્ચ પાસે મોકલી દીધો છે. બેન્ચે આ નિર્ણય 3:2થી કર્યો છે. જોકે કોર્ટે કહ્યું છે કે, અંતિમ ચુકાદો આવે ત્યા સુધી જૂનો આદેશ યથાવત્ રહેશે. કોર્ટે 28 સપ્ટેમ્બર […]

Continue Reading