‘બૂલબૂલ’ દરિયા કિનારે ટકરાયું, ઓડિશા અને પ.બંગાળમાં ભારે તારાજી

અરબ સાગરમાં ‘મહા’ની મુસીબત ટળ્યા બાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘બૂલબૂલ’ વાવાઝોડાએ બંગાળ અને ઓડિશામાં તારાજી સર્જી છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાં છે. હવામાન વિભાગ મુજબ કલાકની 110 થી 120 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો અને અનેક જગ્યાએ જમીન ધસી પડી હતી, જો કે વાવાઝોડાની તીવ્રતા ઓછી થઇ ગઇ હતી. બંગાળમાં […]

Continue Reading

ઓવૈસી સામે સંત સમાજ લાલચોળ, પાકિસ્તાન જતા રહેવાની આપી સલાહ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આકરા તેવર બતાવનાર ઓવૈસી પર સંત સમાજ ભડકી ઉઠ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ તો ઓવૈસીને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપી દીધી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યુ હતુ કે, ઓવૈસી ભારત અને હિન્દુઓ સામે હંમેશા ઝેર ઓકે છે.જો ઓવેસીને ભારતમાં સારૂ ના લાગતુ હોય તો […]

Continue Reading

છત્રપતિ શિવાજી મહારાજના અપમાન પર અમિતાભે માફી માગી, લખ્યું – અનાદર કરવાનો ઈરાદો ન હતો

‘કૌન બનેગા કરોડપતિ 11’ના એક સવાલ દરમ્યાન અજાણતા થયેલ છત્રપતિ શિવાજી મહારાજના અપમાન બદલ હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માગી છે. બિગ બીએ ટ્વીટ કર્યું કે, ‘અનાદર કરવાનો કોઈ ઈરાદો ન હતો. કોઈની લાગણીને જો ઠેસ પહોંચી હોય તો માફી ઈચ્છું છું.’ સાથે શોના નિર્માતા સિદ્ધાર્થ બાસુનું ટ્વીટ પણ શેર કર્યું હતું. સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું […]

Continue Reading

NEFT પર જાન્યુઆરી, 2020થી ચાર્જીસ લાગશે નહીં, RBIએ બેન્કોને નિર્દેશ આપ્યા

RBIએ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે જાન્યુઆરી,2020 થી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT)અંગે બચત ખાતાધારકો પાસેથી કોઈ જ ચાર્જ વસુલ કરવામાં ન આવે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી RBI એ શુક્રવારે આ નિર્દેશો જારી કર્યા હતા.   નોન-કેશ રિટેલ પેમેન્ટમાં ડિજીટલ ચુકવણીની 96 ટકા હિસ્સેદારી 1. RBIએ તમામ અધિકૃત પેમેન્ટ સિસ્ટમ્સને નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ફાસ્ટેગથી લિંગ […]

Continue Reading

અયોધ્યા નિર્ણય દરમિયાન સમગ્ર દેશમાં કોઇ પણ અપ્રિય ઘટના બની નથી

શનિવારે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી સંવેદનશીલ મુદ્દો  અયોધ્યા વિવાદીત જમીન પર નિર્ણય આપ્યો. લગભગ ચાલીસ વર્ષથી ચાલી રહેલા આ વિવાદનો અહી અંત માનવામાં આવે છે પરંતુ આ માટે ભૂતકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સમગ્ર દેશને હાઇ એલર્ટ પર રાખ્યો હતો.  દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આ નિર્ણય પહેલા જ […]

Continue Reading

અયોધ્યા: પાકિસ્તાનને ભારતનો ઠપકો, આતંરિક મામલે બેજવાબદારી ભર્યું નિવેદન ન કરે

ભારતે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનની નાપાક પ્રતિક્રયાની આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે આ મામલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો સિવિલ મેટર પર નિર્ણય ભારતનો આતંરિક મામલો છે. મંત્રાલયે જણાવ્યું કે અમે સિવિલ મેટર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પાકિસ્તાનના અયોગ્ય અને પાયાવિહોણા નિવેદનને ફગાવી રહ્યા છીએ, આ સિવિલ મેટર ભારતનો આતંરિક મામલો […]

Continue Reading

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો, વિવાદિત જમીન રામલલ્લાને

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આજે સવારે સાડા દસ વાગ્યે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં પાંચે પાંચ જજોની હાજરીમાં ઐતિહાસિક અયોધ્યા વિવાદનો ચુકાદો વાંચી સભળાવ્યો હતો. તેણે કહ્યું કે આ ચુકાદો પાંચે પાંચ જજોની સર્વાનુમતીથી તૈયાર કરાયો હતો. આરંભે સુન્ની-શિયા વિવાદમાં શિયા બોર્ડની અરજી ફગાવી દેવામાં આવી હતી. એજ રીતે નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવી દેવામાં આવી […]

Continue Reading

અયોધ્યા કેસ : SCના નિર્ણયને નહીં પડકારે સુન્ની વક્ફ બોર્ડ, રિવ્યુ પિટિશન પણ દાખલ નહીં કરે

આઝાદ ભારતના સૌથી મોટા અને સંવેદનશીલ કેસની સતત 40 દિવસ સુનાવણી હાથ ધરી આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર બહુપ્રતિક્ષિત નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં જે વિવાદીત સ્થળ છે ત્યાં રામ મંદિર બનાવવાને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમના આ પર સુન્ની વક્ફ બોર્ડે જણાવ્યું છે કે તેને અદાલતનો નિર્ણય શિરોમાન્ય છે. તે આ […]

Continue Reading

દેશનાં નામે PM મોદીનું સંબોધન, કહ્યું – વિવિધતામાં એકતા સમજવા આજનાં દિવસનો ઉલ્લેખ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા પર ચુકાદા બાદ શનિવાર સાંજે દેશને સંબોધિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યા પર કૉર્ટે ફેંસલો સંભળાવ્યો છે,જેની પાછળ સેંકડો વર્ષોનો એક ઇતિહાસ રહ્યો છે. આખા દેશની ઇચ્છા હતી કે આ મામલે અદાલતમાં દરરોજ સુનાવણી થાય અને આજે ચુકાદો આવી ચુક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, “દશકો સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયા […]

Continue Reading

નિર્ણયની ઘડી: અયોધ્યા જમીન વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો.  જો કે શનિવારે આ નિર્ણયની ક્ષણ આવી પહોંચી છે. શનિવાર, એટલે કે 9 […]

Continue Reading