મોદી સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ટેકાના ભાવમાં વધારો કર્યો

મોદી સરકારે દિવાળી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં રવી પાક પર MSPને વધારવાનો નિર્ણય કર્યો છે.  ખેડૂતોને ભેટ રવી પાકની રોપણી શરૂ થયા પહેલા સરકારે સિઝનના મુખ્ય પાકના MSPમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. ઘઉંના ટેકાના ભાવમાં 85 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા 1840 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે 2020-21 માટે વધીને […]

Continue Reading

મોં પર ગોળી માર્યા પછી 15 વખત ચાકુથી હુમલો કર્યો, પોસ્ટમોર્ટમ અને ઓટોપ્સી રિપોર્ટમાં થયેલો ખુલાસો

લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. તેમાં એવો ખુલાસો કરાયો છે કે તિવારીને પહેલા તેના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. ત્યારપછી શરીર પર ચાકુથી 15 જેટલા ઘા કરાયા હતા. ચાકૂના પ્રહારથી ડોક પર 12 સેન્ટિમીટર લાંબા અને ત્રણ સેમી ઉંડા ઘા પડ્યા હતા. કમલેશ તિવારીના ગળા પર બે […]

Continue Reading

નોન-ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલપંપ ખોલી શકશે, તેનાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધવાની આશા

સરકારે ફ્યૂએલ રિટેલીંગ વ્યવસાય માટે નિયમ સરળ કર્યા છે. નોન આઇલ કંપનીઓ મતલબ કે એવી કંપનીઓ જે ફ્યૂએલના વ્યવસાયમાં નથી તે પણ હવે પેટ્રોલપંપ ખોલી શકશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે આ નિર્ણય લેવામાં આવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે તેનાથી રોકાણ અને પ્રતિસ્પર્ધા વધશે. કેબિનેટે ટ્રાન્સપોર્ટિંગ ફ્યૂઅએલની માર્કેટિંગની ગાઇડલાઇન્સની સમીક્ષા મંજૂર કરી […]

Continue Reading

દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેનારા 40 લાખ લોકોને માલિકી હક મળશે

કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિક હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે. કેબિનેટે આ નિર્ણય ગેરકાયદે કોલોનીના નિયમીત અને કાયદેસરની કરવા માટેની સલાહ આપવા માટે બનાવેલી કમિટિના પ્રસ્તાવ અંગે લીધો છે. કેબિનેટના નિર્ણયથી […]

Continue Reading

દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ હુમલાનું ષડયંત્ર રચ્યું

પાકિસ્તાનના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાએ રાજધાની દિલ્હીમાં સેના અને રૉની ઓફિસ પર હુમલાનું ષડયંત્ર રચ્યું છે. આ વાતનો ખુલાસો બુધવારે ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ પાસે ઇનપુટ છે કે આતંકી સંગઠનોએ હુમલાની યોજનાઓ બનાવી છે. ઓક્ટોબરના અંતમાં હુમલો કરવાનું ષડયંત્ર ગુપ્તચર એજન્સીઓ પ્રમાણે સૂત્રોએ દાવો કર્યો છે કે […]

Continue Reading

BSNL-MTNL મર્જર થશે, સરકારે 68751 કરોડનું પેકેજ મંજૂર કર્યું

આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે બુધવારે રૂ. 68,751 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ કંપની બંધ થવાની અટકળો ફગાવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના વિલયને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. વિલયની પ્રક્રિયા પૂરી થવા સુધી એમટીએનએલ બીએસએનએલની સહાયક તરીકે કામ […]

Continue Reading

J&K:નૌશેરામાં આતંકીઓ સાથે અથડામણમાં સેના અધિકારી શહીદ, અવંતીપોરામાં ત્રણ આતંકીઓનો ખાતમો

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મંગળવારે એલઓસી (Line of Control)પાસે આતંકી સાથે થયેલી અથડામણમાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયા છે. વર્તમાન સ્થિતિની જાણકારી મુજબ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકી સાથે અથડામણ ચાલુ છે. આ પહેલા મંગળવારે કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. આતંકીઓ પાસેથી […]

Continue Reading

સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવાની ક્ષમતા ન હોય તો કંપનીઓએ અહીં આવવું જ ન જોઇએ: હાઇકોર્ટ

સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવા માટે હાઇકોર્ટે તમામ અરજીઓ સ્વીકારી લીધી છે અને હવે ટૂંક જ સમયમાં અરજીઓ પર સુનાવણી શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓની ટ્રાન્સફર અરજીઓ હોઇકોર્ટે મંજૂર કરી છે અને 15મી જાન્યુઆરી 2020 સુધી આ માટે કાયદો તૈયાર કરવામાં આવશે. અરજીઓ સ્વીકારતા હોઇકોર્ટે રજિસ્ટ્રીને જણાવ્યું […]

Continue Reading

બિહારમાં RJDને મોટો ફટકો, ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ નિવૃત્તિ લીધી

બિહારમાં લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળને મોટો ફટકો પડ્યો છે. આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદના અંગત માની શકાય એવા પાર્ટીના ઉપ અધ્યક્ષ શિવાનંદ તિવારીએ મંગળવારે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. શિવાનંદ તિવારી નિવૃત્તિ પાછળ ‘મનનો થાક’ હોવાનું કારણ દર્શાવ્યું હતું. આ સાથે તેમણે જીવન આધારિત પુસ્તક લખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તિવારીએ મંગળવારે […]

Continue Reading

પીએમ મોદીએ નોબેલ વિજેતા અભિજીત સાથે મુલાકાત કરી , કહ્યું – માનવતાને સશક્ત બનાવવામાં તમારું પ્રદાન સરહાનીય

અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા અભિજીત બેનરજીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. ‘વૈશ્વિક ગરીબીને હટાવવા માટેના પ્રયોગ’ પર શોધ કરવાથી ભારતીય મૂળના અમેરિકન અભિજીત બેનરજીને તાજેતરમાં જ નોબેલ પ્રાઈઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અભિજીત બેનરજી સાથે મુલાકાત કર્યા અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી છે. એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરની […]

Continue Reading