ચીન છોડી રહેલી વિદેશી કંપનીઓને ભારત લાવવા માટે કેન્દ્ર તૈયારી કરી રહ્યું છે: સીતારમન
નાણા મંત્રાલય આંતરરાષ્ટ્રીય કંપનીઓને, ખાસ કરીને ચીનમાં રહેલી કંપનીઓ ભારતમાં રોકાણ કરાવવા માટે મહત્વનું માળખુ તૈયાર કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, ઉદ્યોગ જગતના દિગ્ગજો જે પોતાના વ્યવસાય ચીનની બહાર લઇ જવા ઇચ્છે છે અને ચોક્કસપણ ભારત તેમની પહેલી પસંદ છે એવા ઉદ્યોગો માટે સરકાર માળખુ તૈયાર કરી રહી છે. […]
Continue Reading
