આરે વિવાદ: SCનો આદેશ આવે તે પહેલા તો સાફ થઈ ગયું હતું જંગલ

મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટે રોક તો લગાવી દીધી પરંતુ કોર્ટનો આદેશ આવે તે પહેલા તો લગભગ જંગલ સાફ થઈ ગયું હતું, લગભગ તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય સંભાળી રહ્યું હતું ત્યાં સુધીમાં તો 2600માંથી 2000 જેટલા વૃક્ષો કપાય ગયા હતા અને જંગલ મેદાન બની ચૂક્યું હતું. જ્યારે […]

Continue Reading

સરકારને સ્વિસ બેન્ક ખાતાધારકોની યાદી મળી, બીજી યાદી 2020માં મળશે

વિદેશી ધરતી પરથી કાળા ધનની જાણકારી મેળવવાના મામલે મોદી સરકારે મોટી સફળતા મેળવી છે. સ્વિટઝ્લેન્ડની સરકારે ભારત સરકારને બેન્ક ખાતા સાથે જોડાયેલી જાણકારી સોંપી છે. સ્વિટ્ઝલેન્ડ તરફથી સ્વિસ બેન્કમાં ખોલેલા ભારતીય ખાતાની જાણકારી સરકારે સોંપી છે. ભારત કંઈક પસંદગી કરેલા દેશોમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે. સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ અનુસાર ભારત સરકારને આગામી […]

Continue Reading

પરવેઝ મુશર્રફે ભારતને આપી યુદ્ધની ધમકી, કહ્યું- કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે

પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફે કાશ્મીર મુદ્દાથી પોતાની રાજકીય જમીન શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુશર્રફે સક્રિય રાજનીતિમાં પરત ફર્યા બાદ કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે અને કંઇ પણ થઈ જાય, સેનાની સાથે દેશ કાશ્મીરી લોકોની સાથે ઉભો રહેશે. દુબઈમાં રહેતા જનરલ (રિટાયર્ટ) મુશર્રફે કારગિલ સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે […]

Continue Reading

સાઉદી પ્રિન્સને ઈમરાન પર એટલો ગુસ્સો આવ્યો કે પોતાના પ્લેનમાંથી ઉતારી પાડ્યા

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉછાળીને ભલે પોતાની પીઠ થાબડી રહ્યું હોય. પરંતુ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવા બદલ અનેક વખત પાકિસ્તાનની ફજેતી થઈ છે.હવે પાકિસ્તાનના જ એક સામયિકે દાવો કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણથી નારાજ સાઉદી અરબના પ્રિન્સે તેમને પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. તેમના પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી થઈ. પાકિસ્તાનના […]

Continue Reading

ભારતને દશેરાના દિવસે રાફેલ મળશે, ફ્રાન્સમાં રક્ષા મંત્રી હાજર રહેશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી દશેરાના અવસર પર ફ્રાન્સના પાટનગર પેરિસમાં શસ્ત્રપૂજા (હથિયારોની પૂજા) કરશે. પૂજા દરમિયાન ભારતીય વાયુસેના માટે 8 ઓક્ટોબરના ફ્રાન્સ પાસેથી પ્રથમ રાફેલ વિમાન પ્રાપ્ત કરશે. રાજનાથ પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરશે. રક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહ દર વર્ષે દશેરના અવસરે શસ્ત્ર પૂજા કરે છે. […]

Continue Reading

આરેમાં વૃક્ષછેદન મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય: આજે સુનાવણી

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવા અંગે સુપ્રીમ કોર્ટે ખુદ સક્રિયતા દર્શાવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા પત્ર પછી હવે સુપ્રીમ કોર્ટ આ મામલે ૭ ઓક્ટોબરે સોમવારે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે એક પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને આરેમાં વૃક્ષછેદનની પ્રવૃતિ અંગે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં અનુરોધ હતો કે સુપ્રીમ કોર્ટના […]

Continue Reading

અભિનંદન અને મિરાજ 2000ની સ્ક્વૉડ્રન, મિંટી અગ્રવાલના સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ સન્માનિત કરશે

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે. […]

Continue Reading

હૈદરાબાદના ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ, 2 પાયલટના મોત

તેલંગાનાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ટ્રેનર એરક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે પાયલટના મોત થયા છે. તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન હૈદરાબાદના એક ફલાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ […]

Continue Reading

POKથી 1 લાખ લોકોની LOC તરફ કૂચ, 8 કિમી દૂર અટકાવાઈ, કેટલાકે પહાડ પર ચઢી આગળ જવાની કોશિશ કરી

પાક. કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)થી રવિવારે મોટી સંખ્યામાં પાક. સમર્થક લોકોએ એલઓસી તરફ આવવા કૂચ કરી હતી. જોકે પાક. પોલીસે તેમને 7થી 8 કિલોમીટર દૂર જ અટકાવી દીધા હતા. મીડિયાના અહેવાલ મુજબ 1 લાખ લોકો ભેગા થયા છે. મોટા ભાગના યુવાનો છે જે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદથી શનિવારે ગઢીદુપટ્ટા આવી ગયા હતા. રાત્રે ત્યાં રોકાયા પછી […]

Continue Reading

નજરકેદમાં રહેલા ફારૂક અબ્દુલાને આ પ્રતિનિધિમંડળ મળી શકશે, તંત્રએ આપી મંજૂરી

જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને પાંચ ઓગષ્ટથી નજરકેદ છે. પાર્ટીના પ્રવક્તા મદન મંટૂએ આ અંગે જાણકારી આપી છે. જમ્મુ નેશનલ કોન્ફ્રેન્સનું આ પ્રતિનિધિમંડળ રવિવારે બંને નેતાઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી નેતાઓ અને ભાગલાવાદીઓને […]

Continue Reading