દુરદર્શનના અધિકારીએ રોક્યું હતું PMનું ભાષણ, થયા સસ્પેન્ડ
પ્રસાર ભારતીએ ચેન્નઈ દુરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીનું કારણ આપીને સસ્પેન્ડ કરી દીધાં છે. દુરદર્શન કેન્દ્રની સહાયક નિયામક આર વસુમથીએ કથિતપણે IIT મદ્રાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું પ્રસારણ રોકી દીધું હતું. સુત્રોનું કહેવું છે કે, સિનિયર અધિકારીઓ દ્વારા ડીડી પોડિગઈ ટીવી પર પ્રસારિત કરવામાં આવનારા વડાપ્રધાન મોદીના ભાષણને મંજુરી આપી દીધી હતી, પરંતુ આર. વાસુમથીએ […]
Continue Reading
