જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં 3 આતંકી હુમલા, 4 આતંકી ઠાર, એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારોમાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓનો ખાતમો થયો છે. અહીના ગાંદરબલ અને રામવન જીલ્લામાં થયેલી અથડામણમાં જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના આઇડી મુકેશ સિંહે રામવનમાં થયેલી અથડામણની જાણકારી આપતા જણાવ્યું કે, આતંકી દ્વારા બંધક બનાવેલા તમામને છોડાવી લેવામાં આવ્યા હતા. જેની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા […]
Continue Reading
