જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં 3 આતંકી હુમલા, 4 આતંકી ઠાર, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારોમાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓનો ખાતમો થયો છે. અહીના ગાંદરબલ અને રામવન જીલ્લામાં થયેલી અથડામણમાં જવાનોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના આઇડી મુકેશ સિંહે રામવનમાં થયેલી અથડામણની જાણકારી આપતા જણાવ્યું કે, આતંકી દ્વારા બંધક બનાવેલા તમામને છોડાવી લેવામાં આવ્યા હતા. જેની કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા […]

Continue Reading

PMC પછી RBIએ લક્ષ્મી વિલાસ બેન્ક પર પ્રતિબંધો લાદ્યા

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધો લાદ્યા પછી RBIએ અન્ય એક બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક પર કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. RBIએ લક્ષ્મી વિલાસ બેન્કની નબળી આર્થિક સ્થિતિને જોતા તેમાં તાત્કાલિક ધોરણે સુધારા કરવાના પગલા રુપે લોન આપવા અને નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ લાદ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, બેન્કને ડૂબતી બચાવવા માટે […]

Continue Reading

UNGA 2019 : નરેન્દ્ર મોદીનું સંબોધન, ‘ગરીબો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરીશું’

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે. શુક્રવારે મહાસભાને સંબોધતાં મોદીએ કહ્યું, “અમે એ દેશના વાસી છીએ, જેણે યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા. સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો.” મોદીએ માત્ર 17 મિનિટનું નાનું ભાષણ આપ્યું અને આતંકવાદના પડકારનો પણ ઉલ્લેખ કર્યો. મોદીના ભાષણના મુખ્ય અંશો – […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ન્યાય ન મળ્યો તો મુસ્લિમો હથિયાર ઉઠાવશે : ઇમરાને ઝેર ઓક્યું

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં અતી ભડકાઉ ભાષણ આપ્યું હતું, ઇમરાન ખાને કાશ્મીરનો મામલો મુસ્લિમોની સાથે જોડીને જુઠાણા ફેલાવતા ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે, જો તેમને ન્યાય આપવામાં નહીં આવે તો વિશ્વભરના મુસ્લિમો હિથયારો ઉઠાવતા પણ અચકાશે નહીં. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે અત્યાચાર થઇ રહ્યા છે તે જગજાહેર […]

Continue Reading

ચંદ્રયાન-2માં NASAને મળી ગઈ મોટી સફળતા

નાસાએ ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઈટની તસવીરો જાહેર કરીને કહ્યું હતું કે વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. પરંતુ હજુ ય એ તસવીરોમાં લેન્ડર વિક્રમની ભાળ મળી નથી. નાસાએ કહ્યું હતું કે વિક્રમને શોધવાની કોશિશ ચાલુ રહેશે અને ઓક્ટોબરમાં ફરીથી પ્રયાસો કરાશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશ વિજ્ઞાાની જ્હોન કેલરે જણાવ્યું હતું કે ચંદ્રની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલાં […]

Continue Reading

મોદીએ કહ્યું- ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા; આ કારણે આજે અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને સંબોધિત કર્યું હતું. અહી યુએનમાં તેમનું બીજું ભાષણ હતું. મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જયંતી પર અહીં સંબોધન કરવું તે ગર્વનો વિષય છે. તેમણે કહ્યું કે ભારતે મને પહેલા કરતા મજબૂત જનાદેશ આપ્યો છે, આ કારણ હું અહીં બીજી વખત ઉભો છું. મોદીએ આતંકવાદ પર પણ ચર્ચા […]

Continue Reading

GSKએ જેનટેક ટેબલેટ બજારમાંથી હટાવવાનો નિર્ણય કર્યો, તેમાં કેન્સરના તત્વ હોવાનો રિપોર્ટ

ગ્લેક્સોસ્મિથક્લાઈન(GSK) ફાર્માએ ભારત સહિત વિશ્વના બજારોમાંથી રેનિટિડાઈન હાઈડ્રોક્લોરાઈડ(જેનટેક) ટેબલેટને પરત લેવાની જાહેરાત બુધવારે કરી છે. આ દવાનો ઉપયોગ એસિડિટી માટે થાય છે. અમેરિકામાં ડ્રગ રેગ્યુલેટરની તપાસમાં કેટલીક કંપનીઓની રેનિટિડીન દવાઓમાં કેન્સર પેદા કરનારા તત્વો મળ્યાના રિપોર્ટના કારણે GSKએ સાવચેતીના પગલા તરીકે તેને બજારમાંથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. રેનિટિડીન એસિડિટી માટે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગ […]

Continue Reading

પુણેમાં 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, 12ના મોત, 1000 પશુ મર્યા, પાણીમાં તણાયેલી ગાડીઓનો ખડકલો થયો

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વરસાદ અને દિવાલ પડવાની ઘટનાઓમાં લગભગ 12 લોકોનું મોત થયું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બીજી તરફ બુધવારે જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા 11 હજાર લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા હતાં. પોલીસ પ્રમાણે હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા છે અને બચાવકાર્ય ચાલુ છે. રિપોર્ટ પ્રમાણે […]

Continue Reading

દિલ્હી અને ટોરન્ટો વચ્ચે નવી એર ઈન્ડિયા ફ્લાઇટ આવતીકાલથી શરુ થશે, અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે

ટોરન્ટો અને નવી દિલ્હીને જોડતી એર ઈન્ડિયાની ફ્લાઇટનો ઇન્તઝાર હવે ખતમ થયો છે. 27 સપ્ટેમ્બરથી આ રૂટમાં નવી ફ્લાઇટ શરુ કરવાની એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે. આ દિવસે વિશ્વ પ્રવાસન દિવસ પણ છે. આવતી કાલથી આ ફ્લાઇટ દિલ્હીથી ટોરન્ટો માટે ત્રણ વખત ઉડાન ભરશે. આ રૂટમાં સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ફ્લાઇટ ઓપરેટ કરશે. એક […]

Continue Reading

INS ખંડેરી સબમરિન 28 સપ્ટેમ્બરે નેવીના ફ્લીટમાં સામેલ થશે, 45 દિવસ સુધી પાણીમાં રહી શકે છે

સમુદ્રમાં એક બે દિવસ નહીં પરંતુ 40 થી 45 દિવસ અને 12 હજાર કિલોમીટર સુધી લગભગ 350 મીટરની ઉંડાઇમાં જઇને ડૂબકી મારનારી સબમરિન નેવીના ફ્લીટમાં સામેલ થવા માટે તૈયાર છે. ભારતની આ સબમરિન અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી દુશ્મન દેશની સરખામણીમાં ભારતની તાકાત ઘણી વધી ગઇ છે. 28 સપ્ટેમ્બરે નેવીમાં સામેલ થશે કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન દલબીર […]

Continue Reading