ભારત – પાકિસ્તાનના તણાવ વચ્ચે રમાનાર ડેવીસ કપ સ્થગિત, નવેમ્બરમાં રમાવાની શક્યતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતા મહિને ઈસ્લામાબાદમાં યોજાનારી ડેવિસ કપ ટાઈને સ્થગિત કરવાનો નિર્ણય ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને (આઇટીએફ) લીધો છે. આઈટીએફના નિર્ણયને કારણે ભારતે રાહત અનુભવી છે. પાકિસ્તાન સાથેના સંબંધોમાં વધેલા તનાવના પગલે ભારતીય ટેનિસ ખેલાડીઓ સપ્ટેમ્બરમાં યોજાનારી ડેવિસ કપ ટાઈ રમવા માટે ઈસ્લામાબાદ જવા માટે તૈયાર નહતા. ભારતની રજુઆતના પગલે આઇટીએફે જાહેર કર્યું છે […]
Continue Reading
