ભારત સામે હાર્યા બાદ સરફરાઝ એવું બાલ્યો કે, ભળકી શકે છે PAK ફેન્સ
આઈસીસી વર્લ્ડ કપમાં ભારતથી મળેલી 89 રનની હાર બાદ પાકિસ્તાની ટીમ અને કેપ્ટન સરફરાઝ અહમદને ચાહકોના રોષનો સામનો કરવો પડે છે. આ હાર બાદ બધા પાકિસ્તાની ખેલાડીઓને ઘેરવામાં આવ્યા છે. પાક ટીમના ખેલાડીઓની ફિટનેસપર પણ પ્રશ્નો ઉઠ્યા છે. ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદની. પરંતુ ભારતથી મળેલી ખરાબ હાર બાદ પણ સરફરાઝને અફસોસ થતો નથી. સરફરાઝે […]
Continue Reading
